SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર નવમ વ્યાખ્યાનમુ નહિવટને મત્તા વા પITU વા નિવમત્ત, વા વિસિત્તg વ) તો તે સાધુને ગૃહસ્થને ઘેર આહાર કે | પાણી માટે નીકળવું કે પેસવું નહિ (૧૨) ૩૦ની કરપાત્રીનો વિધિ કહ્યો, હવે પાત્રધારીનો વિધિ કહે છે - (વાસાવ જ્ઞોવિય પદાધિરિ વિષ્ણુ) ચોમાસું રહેલા પાત્રધારી એવા સ્થવિરકલ્પિકાદિ | સાધુને (નો વM વધારિયાિયંસ માણાવર્ત મત્તા, વા પાપા પા નિવમત્તા વિસિત્તતા) | અખંડ ધારાએ વરસાદ વરસતો હોય ત્યારે, એટલે કપડાંને ભેદી શરીરને ભીંજાવી નાખે એવો વરસાદ વરસતો હોય ત્યારે ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે નીકળવું કે પેસવું કહ્યું નહિ. હવે તપસ્વી, ગ્લાન કે સુધા સહન ન કરી શકે એવા સાધુને માટે અપવાદ કહે છે - (પ ૩ખવિકાયંસ સંતત્તરસ નહિવત્ર મત્તા વા પUTU Rા નિમિત્ત વા સિત્તા વા) થોડો વરસાદ વરસતો હોય ત્યારે તે પાત્રધારી સાધુને છે અંદર સૂતરનું અને ઉપર ઊનનું કપડું એ બેથી બરાબર વેષ્ટિત થઈને ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે થી નીકળવું કે પેસવું કહ્યું છે l૩૧/l (वासावासं पज्जोसवियस्स निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं 'पिंडवायपडियाए अणुप्पविट्ठस्स) ૧. ઊનનું ન હોય તો ઉંટના વાળનું, તે ન હોય તો તૃણનું, તે ન હોય તો સૂતરનું કપડું સમજવું, વળી તાલપત્ર અથવા પલાશના છત્ર વડે આચ્છાદિત થઈ ભિક્ષા માટે જાય. ૨. પિંડપાત એટલે ભિક્ષાનો લાભ. ૫૯૩ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy