SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kobatirth.org એમ કહે છે કે – (નો બડ઼ નાવ વસયાઓ પરંપરેળ સંગ્રહિં સન્નિયપારિમ્સ ફત્ત!) નિષિદ્ધા કરેલાં ઘ૨થી બીજે જનારા સાધુ સાધ્વીને ઉપાશ્રયથી આરંભી પરંપરાએ આગળનાં સાત ઘરને વિષે સંખડિ પ્રતિ-ભિક્ષા ગ્રહણ કરવા જવું કલ્પે નહિ, એટલે એક શય્યાતરનું ઘર, ત્યારપછીનું એક ઘર, અને ત્યાર પછીનાં સાત ઘર, એવી રીતે કુલ નવ ઘર વર્ષે (૧૧) ૨૭ના (वासावासं पज्जोसवियस्स नो कप्पड़ पाणिपडिग्गहियस्स भिक्खुस्स 'कणगफुसियमित्तमवि वुट्ठिकार्यंसि નિવયમાસિ માહાવવુાં મત્તા! વા પાળા! વા નિવિદ્ધમિત્ત વા વિસિત્ત! વા) ચોમાસું ૨હેલા કરપાત્રી એટલે હાથજ છે પાત્ર જેને એવા જિનકલ્પિકાદિ સાધુને લેશ પણ જલની ધુમ્મસમાત્ર પણ વૃષ્ટિકાય પડતી હોય તો ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે નીકળવું કે પેસવું કલ્પે નહિ ॥૨૮॥ (વાસાવાસં પદ્મોસવિયસ પાળિપડિદિયસ્સ મિવષ્ણુસ્સ)ચોમાસું ૨હેલા કરપાત્રી એવા જિનકલ્પિકાદિ સાધુને (નો રુપ્પટ્ટ અનિર્દેસિ પિંડવાયું પડિયાહિત્તા પદ્મોસવિત્ત!) આચ્છાદન વગરની એટલે અગાસી જગ્યાએ ભિક્ષા ગ્રહણ કરીને આહા૨ ક૨વો કલ્પે નહિ. (પગ્નોસવેમાળસ સહસા વિગણ નિવડ્ગ્ગા) કદાચિત્ ૧. કણક - ‘કણ’ એટલે લેશમાત્ર ‘ક’ એટલે જલ. ફુસિય – ફુસાર એટલે ધુમ્મસ-વરો. ૨. ધુંવરી અથવા ઝાકળ. ૩. અપ્લાયની વૃષ્ટિ વરસાદ. For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમં વ્યાખ્યાનમ્ ૫૯૧
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy