SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થિતિમાં Ar] કલ્પસૂત્ર ભાષાંતર Ile| પ્રમાણવાળા છે તેથી અંગોમાં ચૌદપૂર્વ પ્રધાન છે. વળી તે અગીયારે ગણધરો કેવા હતા ? - અષ્ટમ (સમર પિથાર) સમસ્ત ગણિપિટકને ધારણ કરનારા', ગણ જેને હોય તે ગણી એટલે ભાવાચાર્ય, શિક વ્યાખ્યાનમ્ તેની પેટી સમાન તે ગણીપિટક - દ્વાદશાંગી, તે સમસ્ત દ્વાદશાંગીને ધારણ કરનારા હતાં. આવા વિશેષણોથી જ વિભૂષિત તે અગીયાર ગણધરો ( રાહે ના રાજગૃહ નગરમાં (મસિપvi મત્તે ૩પUTUr) નિર્જલ એવા માસિક ભક્ત એટલે એક મહિનાના ઉપવાસ વડે યુક્ત પાદપોપગમન અનશન કરી (નિયા) કાલધર્મ પામ્યા, ત્રાવ સદુવાદીTI) યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયા-મોક્ષે ગયા. (થેરે ભૂ રેઝરમે ૨) તેઓમાં સ્થવિર ઇન્દ્રભૂતિ, સ્થવિર આર્યસુધર્મા, (સિદ્ધિ મહાવીરુ શ્રી મહાવીર પ્રભુ મોક્ષે ગયા (પછી લિ થેરા રવુિથ) પછી તે બન્ને સ્થવિરો નિર્વાણ પામ્યા, અને બાકીના નવ ગણધરો શ્રી મહાવીર પ્રભુની હયાતિમાં નિર્વાણ પામ્યા. (મે જ્ઞાણ સમા નિમાંથા વિહરત્તિ) જે આ શ્રમણ નિર્ગળ્યો સાંપ્રતકાલમાં વિચરે છે (U # સ) તેઓ સર્વે (જ્ઞસુદમસ ૩૫TRI) અણગાર આર્યસુધર્મા સ્વામીના (૩માજ્ઞા ) અપત્યો એટલે શિષ્યસંતાન જાણવા, (૩વસેલા હિરા નિર્વવા જીન્ના) કેમકે ૧. દ્વાદશાંગી ધારણ કરનાર અને ચૌદપૂર્વી તો ફક્ત સૂત્રને ધારણ કરનારા પણ કહેવાય, ગણધરો ફક્ત સૂત્રને જ જાણનાર નહોતા, કે પણ તેઓ તો સુત્રથી અને અર્થથી સંપૂર્ણ રીતે દ્વાદશાંગીને ધારણ કરનાર હતા; એમ જણાવવા માટે આ વિશેષણ લખ્યું છે. ૫૧૫ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy