SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર અષ્ટમ વ્યાખ્યાનમ્ મારે તા૩મૂઠું બોયસ ) ગૌતમ ગોત્રના નાના વાયુભૂતિ નામે અણગાર (પંજ સમસથાણું રાષ્ટ્ર) પાંચસો સાધુઓને વાચના આપતા. (થેરે જ્ઞનયત્તે માગુ vi) ભારદ્વાજગોત્રના આર્ય વ્યક્ત નામે સ્થવિર (વંદ સમસચારું વા) પાંચસો સાધુઓને વાચના આપતા. થેરે ૩ઝસુહમે નવેસાય ) અગ્નિવૈશ્યાયના ગોત્રના આર્ય સુધર્મા નામે સ્થવિર (પંજ સમસાનું વા) પાંચસો સાધુઓને વાચતા થઈ આપતા. (ગેરે મંદિયપુખ્ત વસિસ) ) વાસિષ્ઠગોત્રના મંડિતપુત્ર નામે સ્થવિર (મદ્ભાડું સમસંવાડું વા) સાડા ત્રણસો સાધુઓને વાચના આપતા. (થેરે મરિયપુરે સવગુત્તે ) કાશ્યપગોત્રના મૌર્યપુત્ર નામે સ્થવિર (૩મારું સમાસારું વા) સાડા ત્રણસો સાધુઓને વાચન આપતા. (રેવંgિયમસરે | ગૌતમ ગોત્રના અકંપિત નામે સ્થવિર (થેરે ૩યત્નમાયા દરિયાયામુત્તે ) અને હારિતાયન ગોત્રના અચલભ્રાતા નામે સ્થવિર (તે સુનિ લિ થેરા ઇિ તિoor સમસયારું તાત્તિ) તે બન્ને સ્થવિરો ત્રણસો ત્રણસો સાધુઓને વાચના આપતા. (થેરે મેયને થેરે માસે) વિર મેતાર્ય અને સ્થવિર પ્રભાસ, (w or વિ થેરા હિન્ના મુન્ત vi) કૌડિન્યગોત્રના એ બન્ને સ્થવિરો (નિ તિon સમાસારું વાત્ત) ત્રણસો ત્રણસો સાધુને વાચના આપતા. અહીં આઠમા અંકપિત અને નવમા અચલભ્રાતાની એક જ વાચના હતી, ૧૧૩ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy