SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kobatirth.org થયું, ત્યાર પછી બેંતાલીસ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૪) ૨૦૧ (સમવસ હું ગરનો નાવ સવરુવપ્પટ્ઠીળસ) સર્વદુઃખથી મુક્ત અર્હન્ શ્રીસંભવનાથના નિર્વાણકાલથી (વીસ સાગરોવમોહિસયસહસ્સા વિયંતા) વીસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેસં નહા સીયનસ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (ત્રં ચ મં) અને તે આ પ્રમાણે – (તિવાસઽન્દ્રનવમમાસાયિવાયાનીસવાસ-સહસંહિં ઝળળ્યા ફજ્વાડ્યું) શ્રીસંભવનાથના નિર્વાણ પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા વીસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીસંભવનાથના નિર્વાણ પછી દસ લાખ કોટિ સાગરોપમે શ્રીઅભિનંદનનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૩) ૨૦૨ (મનિયસ ાં ગરદો નાવ સવમુખનીળસ) સર્વદુઃખથી મુક્ત અર્હન્ શ્રીઅજિતનાથના નિર્વાણકાલથી (પન્નાસં સરોવમોડિસયસહસ્સા વિશ્ર્વવંતા) પચાસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમં વ્યાખ્યાનમુ ૪૬૫
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy