SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir BEN કલ્પસૂત્ર ભાષાંતર (સિબ્બેસસ જે ૩ર૩ો નાવ સળaખરીસ) સર્વદુ:ખથી મુક્ત અહમ્ શ્રીશ્રેયાંસનાથના સપ્તમે નિર્વાણકાલથી તેને સારીવસ વિતે) એક સો સાગરોપમ વ્યતીત થયાં. (Toor 9, સેર માંદા વ્યાખ્યાન મન્નિરસ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રી મલ્લિનાથ પેઠે સમજવો'. એટલે શ્રીશ્રેયાંસનાથના નિર્વાણ પછી ચોપન સાગરોપમ વ્યતીત થયાં ત્યારે શ્રીવાસુપૂજયનું નિર્વાણ થયું. ત્યાર પછી ત્યાં છેતાલીસ સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૧)li૧૯૪ો. | (સીયત્ર નં ૩ઠ્ઠો નાઉ સત્વહીન) સર્વદુ:ખથી મુક્ત અહમ્ શ્રી શીતલનાથના નિર્વાણકાલથી (RTI સારોવમહોર તિવાસ૩નવમમ સદિયવાયાત્રાસવાસસહસ્તેટિં ણયા વિવંતા) બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડાઆઠ માસ ન્યૂન એક કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (fમ સમજી મહાવીરો નિg૩) એ સમયે શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા. (તડવિ ઇ i ) ત્યાર પછી પણ (નવ વાસસથા વિજ્રતા) નવસો વરસ વ્યતીત થયાં, (સમસ ય વાસસક્સિ) અને દસમા સૈકાનો (૩યે ૩રસી સંવરે અને કચ્છ) આ એંશીમો સંવત્સર કાલ જાય છે. એટલે શ્રી શીતલનાથના નિર્વાણ પછી સો સાગરોપમ છાસઠ એ લાખ અને છવ્વીસ હજાર વરસ ન્યૂન એવા એક કોટિ સાગરોપમે શ્રીશ્રેયાંસનાથાનું નિર્વાણ થયું, ત્યારે જ ૧. પાંસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું એ પાઠ સમજવો. ૪૬૦ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy