________________
Shri Mahavir Jain Aradhana Kenda
www.kobatirth.org
Atene Shri Kailassagersuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
uિપી
એવા શ્રીનેમિનાથના શાશ્વતા સંયોગને પામ્યાં. મહાસતી શ્રીરાજીમતી ચારસો વરસ ગૃહવાસમાં રહ્યા, એક સપ્તમ વરસ છદ્મસ્થપણામાં રહ્યાં, અને પાંચસો વરસ કેવલિપર્યાય પાળી મોક્ષે ગયાં ||૧૭૪ો.
વ્યાખ્યાનમ્ (૩રકો ને રિફ્લેમિસ) અહમ્ શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને (ઉદ્યરસ TIT) અઢાર ગણ (ઉમટ્યારસ Tહરા દુલ્યા) અને અઢાર ગણધરો હતા I/૧૭પી.
(૩રકો જે રિમિક્સ) અહંનું શ્રીઅરિષ્ટનેમિને (ઉત્તપમોવB) વરદત્ત વિગેરે (૩ીરસ સમાસહસી) અઢાર હજાર સાધુઓ હતા, (૩ોસિયા સમાસંપયા દુલ્યા) પ્રભુને સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ll૧૭૬ll
(૩મારો જે રિમિરસ) અહમ્ શ્રીઅરિષ્ટનેમિને (૩MMવિશ્વપામોવા3) આર્ય એવી યક્ષિણી | વિગેરે (વત્તાતીસે ઝિયાસહસ) ચાલીશ હજાર આર્યાઓ એટલે સાધ્વીઓ હતી, (
૩સિયા ૩Mયાસંપથી દુર્થી) પ્રભુને સાધ્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ /૧૭૭ll
(૩ર રિમિર) અહંનું શ્રીઅરિષ્ટનેમિને (નંદ્રામોવાળ સમોવાસ) નંદ વિગેરે શ્રાવકો ( સચસહિસ્સી ૩૩ત્તર સહસ) એક લાખ અને ઓગણોતેર હજાર હતા, (૩ોસિયા જ સમોવાસTIOf સંપા સુત્ય) પ્રભુને શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ /૧૭૮.
૪૫૦
For Private and Personal Use Only