________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir VAR
કલ્પસૂત્ર ભાષાંતર
દુર્થી) પ્રભુને સાધ્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ./૧૩૫ll
ષષ્ઠ
વ્યાખ્યાનમ્ (સમા ઇ માવો મહાવીરરસ) શ્રમણ ભગવાન્ મહાવીરને (સંધ્ર-સયાપામોલ્લા) શંખ, શતક છે વિગેરે (સમોવાસા) શ્રાવકો ( સયસ હિંસી રૂઢિ ૨ સદસ) એક લાખ અને ઓગણસાઠ | હજાર હતા. (સિયા સમોવાસ સંપા સુત્ય) પ્રભુને શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈI૧૩૬ો.
(સમરસ પં માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીરને (સુના-રેવપામોલ્લi) "સુલાસા “રેવતી વિગેરે (સમોવલિયા) શ્રાવિકાઓ (ત્તિન્ન સયસાદરસી ૩રસ સરસ) ત્રણ લાખ અને અઢાર હજાર હતી, (સિયા સમવાસિયા સંપયા સુત્ય) પ્રભુને શ્રાવિકાની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ૧૩૭થી
(સમરસ મ૩િો મહારર) શ્રમણ ભગવાન મહાવીરને (તિન્ન સયા જસપુત્રી) ત્રણસો ચૌદપૂર્વી કાર હતા. ચૌદપૂર્વી કેવા? – (૩નાઈ) પોતે અસર્વજ્ઞ હોવા છતાં નિપસંવાસા) સર્વજ્ઞ સદેશ, (
સ રસન્નિવા) અકારાદિ સર્વ અક્ષરોના સંયોગને જાણવાવાલા, (નિનો વિવ) સર્વજ્ઞની પેઠે (૩વિતરંવારમાળા) ૧. નાગ નામના સારથીની સ્ત્રી અને બત્રીસ પુત્રોની માતા. ૨. ઔષધ દઈ પ્રભુના રક્તઅતિસાર રોગને નિવારનારી.
૩૫
For Private and Personal Use Only