SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kobatirth.org ) તે રાત્રિને વિષે (વવે વેસમળવુંડધારી સિરિયનુંમા રેવા) કુબેરની આજ્ઞાને માનનારા ઘણા તિર્યક્ ભૂંભક દેવોએ (સિદ્ધત્યરાયમવપ્નસિ) સિદ્ધાર્થ રાજાના ભવનમાં (દિરળવાસં ૨) રૂપાની, (સુવળવાસં ૨) સુવર્ણની, (વયરવાસં ૨) ૨ત્નોની, (વત્યવાસં ૪) દેવદૃષ્યાદિ વસ્ત્રોની, (મરળવાસં ૨) ઘરેણાંની, (પત્તવાસં T) નાગરવેલ પ્રમુખના પત્રોની, (પુવાસં ૨) પુષ્પોની, (નવાસ ૨) ફળોની, (વીઝવાસં ૨) શાલિ, ઘઉં, મગ, યવ વિગેરે ધાન્યની, (મન્નવાસ T) માલાઓની (સઁધવાસં ૨) કુષ્ટપુટ, કપૂર, ચંદનાદિ સુગંધી પદાર્થોની, (ઘુળવાસં ૨) સુગંધી ચૂર્ણોની, (વળવાસં ૨) હિંગલોક પ્રમુખ વર્ષોની વૃષ્ટિ, (વસુહારવાસ T વાર્સિસુ) અને દ્રવ્યની ધારબદ્ધ વૃષ્ટિ વરસાવી II૯૮॥ (તપુ ાં તે સિદ્ધત્યે વ્રુત્તિ) ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય; (મવાવ-વાળમંતર-ગોસ-વેમાળિä વેર્દિ નિત્યયનમ્મળમિસેયહિમાણ જ્યા! સમા)િ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોએ તીર્થંકરના જન્માભિષેકનો મહોત્સવ કર્યો છતે (પધ્રૂસાનસમયંસિ) પ્રભાતકાલ સમયે (નાસ્મ્રુત્તિ સદ્દવેટ્ટ) નગરના કોટવાળોને બોલાવે છે. (સાવિત્તા પુર્વ વયાસી-) કોટવાળોને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું – ૯૯॥ For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમ વ્યાખ્યાનમુ ૨૨૧
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy