SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર HT www.kobatirth.org શું બીજાઓ પાસે ત્યાગ કરાવ્યો હશે ? અથવા શું નાનાં વાછરડાંઓનો તેમની માતાઓથી વિયોગ કર્યો હશે? ॥૧૫॥ અથવા દૂધના લોભથી મેં તે વાછરડાંઓને દૂધનો અંતરાય કર્યો હશે ? અથવા શું બીજા લોકો પાસે અંતરાય કરાવ્યો હશે ! અથવા શું મેં બચ્ચાઓ સહિત ઉંદરોનાં બિલ-દર પાણીથી પૂરી દીધાં હશે !॥૧૬॥’ " किं कीटिकादिनगरा - युष्णजलप्लावितानि धर्मधिया ! । किं वा काकाण्डानि च, धर्मकृते स्फोटितानि मया ! ॥ १७ ॥ વિંદ વા સાબ્ડશિશૂન્યપિ, આગનીડાનિ પ્રપાતિતાનિ મુવિ ? । પિવષ્ણુવન્નુર્નુનવરે – ર્વાવિયોનોઽથવા વિન્તિઃ ? ટા” “અથવા શું મેં પૂર્વજન્મમાં અજ્ઞાનને વશ થઈ ધર્મબુદ્ધિથી કીડી વિગેરેના દરને ઉનાં-ગ૨મ પાણીથી ભરી દીધા હશે ? અથવા શું મેં ધર્મબુદ્ધિથી કાગડાનાં ઈંડાં ફોડી નાખ્યાં હશે ? ।।૧૭। અથવા શું મેં ઈંડાં અને બચ્ચાઓ સહિત પંખીઓના માળા નીચે જમીન ઉપર પાડી નાખ્યા હશે ?, અથવા શું મેં કોયલ પોપટ અને કૂકડા વિગેરેને તેમનાં બચ્ચાંઓથી વિયોગ પડાવ્યો હશે ?” ।।૧૮। “किं वा बालकहत्या -ऽकारि सपत्नीसुताद्युपरि दुष्टम् । चिन्तितमचिन्त्यमपि, वा कृतानि किं कार्मणादीनि १ ॥ १९॥ વિંક વા ગર્મ સ્તાન – શાતનપાતનમુનું મા ચદ્રે ! । તન્મત્ર- મેષઞાપિ, વિંદ વા મયા પ્રયુનિ ! રની “અથવા શું મેં પૂર્વજન્મમાં બાલહત્યા કરી હશે !; અથવા શું મેં શોક્યના પુત્રાદિ ઉપર અચિંત્ય એવા દુષ્ટ વિચારો ચિંતવ્યા હશે !, અથવા શું મેં કામણ વિગેરે કર્યાં હશે !॥૧૯॥ અથવા શું મેં પૂર્વજન્મમાં ગર્ભનું મેં For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ વ્યાખ્યાનમ ૧૯૦
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy