________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ક્ષત્રિયાણીને (તહિં ટિંગાવ મંત્રનë મિય-મહુ-રસરીયરિં વ િતેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, તૃતીય ઇષ્ટ એટલે વલ્લભ લાગે એવી, યાવતુ મંગલકારી એટલે હૃદયના શોકાદિનો નાશ કરનારી, મિત એટલે હિમ વ્યાખ્યાનમ્ જેમાં શબ્દો થોડા અને અર્થ ઘણો નીકળે એવી, સાંભળતાં જ કર્ણને સુખ ઉપજાવનારી, અને સુન્દર લાલિત્યયુક્ત વર્ણોવાળી વાણી વડે (સંતવમાને સંતવમા) બોલતા તે સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા ક્ષત્રિયાણીને (પૂર્વ વાણી-) આ પ્રમાણે કહ્યું કે - //પ૧l.
(૩રીના તમે સેવાનુષg! સુમળા તિ) હે દેવાનુપ્રિયા ! તેં પ્રશસ્ત સ્વપ્ન દેખ્યાં છે. (વત્તા જ તુને સેવા[સુમિ સિT) હે દેવાનુપ્રિયા ! તેં કલ્યાણરૂપ સ્વપ્ન દેખ્યાં છે. ( સિવા ઇન્ના મંડાન્સ સરિરીકા) એવી રીતે ઉપદ્રવોને હરનારા, ધનના હેતુરૂપ, મંગલરૂપ, શોભા સહિત. (૩માતુઢિ- | સીદ-વનાપા-
મંછારTતુને સેવાuિg સુમળા Iિ) આરોગ્ય, સંતોષ, લાંબું આયુષ્ય, કલ્યાણ અને વાંચ્છિત ફલના લાભ કરનારાં એવાં તે સ્વપ્ન દેખ્યાં છે. હવે તે સ્વપ્નાંઓનું ફળ કહે છે, (ત નદી-) તે આ રીતે -
(ત્યનામો વાષિg !) હે દેવાનુપ્રિયા! રત્ન, સુવર્ણાદિ અર્થનો લાભ થશે. (માનામો વાળા !) દેવાનુપ્રિયા ! ભોગનો લાભ થશે. (પુનામાં સેવાપુ !) દેવાનુપ્રિયા ! પુત્રનો લાભ થશે. (સુવાનામો ૧૩૧
For Private and Personal Use Only