SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર સુત્તઝામર ૩ોહીમાલ હીરા) શયાને વિષે કાંઈક ઉંઘતી અને કાંઈક જાગતી, એટલે અલ્પ નિદ્રા દ્વિતીય કરતી છતી (મૈયા) આગળ કહેવાશે એવા સ્વરૂપના (૩રીને જ્ઞાને) પ્રશસ્ત, કલ્યાણના હેતુરૂપ, સિવે વ્યાખ્યાનમ્ 9) ઉપદ્રવોને હરનારા, ધનના હેતુરૂપ (મંન્ને સરિસરીy) મંગલ કરનારા, અને શોભા સહિત (વસ મહાસુમો) ચૌદ મહાસ્વપ્નોને (તિસતા રિયાણદાસત્તા )ત્રિશલા ક્ષત્રિયાણી વડે હરણ કરાયેલા જોઈને (વિવુદ્ધા) જાગી. (લંવદ્ય-) તે જેવી રીતે - (ય-વસઠ દિ) ગજ વૃષભ વિગેરે ચૌદ મહાસ્વપ્ન હરણ કરાયેલા જોઈને જાગી /૩૧|| (નં ર ા ii) જે રાત્રિને વિષે (સમને મન મહાવીરુ શ્રમણ ભગવાન મહાવીર (હેવાલ ને માદળી ગાર્તિધરસપુરા સુચ્છ) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખ થકી તિસતા રિયાળg વસિદ્ધસત્તા યુરિસ) વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખને વિષે (ત્મત્તા, સાદરા) ગર્ભપણે સંહરાયા, (ત ર િર ) તે રાત્રિને વિષે (સા હિસતા રિયા) તે ત્રિશલા ક્ષત્રિયાણી (સિતારિસર વાસપરિસ) તે તેવા પ્રકારના શયનમંદિરને વિષે; એટલે જેનું વાણીથી વર્ણન થઈ શકે નહિ, પોતાની આંખથી || દેખ્યું હોય તો જ જાણી શકાય એવા અવર્ણનીય, તથા અતિશય પુણ્યશાળી અને ભાગ્યશાળીને યોગ્ય એવા For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy