SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર A www.kobatirth.org આસો માસના કૃષ્ણ પખવાડીયાની તેરશની રાત્રિને વિશે (વાસીદ્ રાવિન્હેં વક્તેöિ) બ્યાશી રાત્રિ-દિવસ ગયા બાદ (તેસીમસ રાવિઝન્સ અન્તરા વટ્ટમાળે) ત્યાસીમા રાત્રિ-દિવસની વચ્ચેનો કાલ એટલે રાત્રિ વર્તે છતે (હિયાળુપણાં સેવેળ રિો મેસિળા સવવચળસંવિળ) પોતાનું અને શક્રનું હિત કરનારા, પ્રભુ ઉપર ભક્તિ વાળા, અને શક્રના વચનથી આજ્ઞા પામેલા એવા હરિણેગમેષી દેવે (માહળવુંડામાઞો નચાો) બ્રાહ્મણકુંડગ્રામ નગર થકી (સમત્તસ્સ માહાસ્ય જોડાનસપુત્તસ્સ મારિયાણુ) કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા (રેવાળવા! માદળી! ગાલંધરસનુત્તા વુડીયો)જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાંથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir (અત્તિયવુંડામે નય) ક્ષત્રિય કુંડગ્રામ નગરમાં (નાયાળું અત્તિયાળું) જ્ઞાતકુલના ક્ષત્રિયોની મધ્યમાં (સિદ્ધત્યસ્ત અત્તિયસ સવગુત્તસ્સ મારિયાણુ) કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નામના ક્ષત્રિયની ભાર્યા (ત્તિસત્તા અત્તિયાળી! વાસિસનુત્તા) વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખને વિષે (પુવરત્તાવન્તાનસમયંસિ) - મધ્યરાત્રિમાં (હ્રવ્રુત્તરાતૢિ નવત્તેળ) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને વિષે (ગોગમુવાળાં) ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં (નવાવાö) પ્રભુને બિલકુલ બાધા ન થાય તેમ (ગવાવાદેળ) સુખ પૂર્વક (યુકિસિ ગન્મત્તા! સાઇરિણ) તે ત્રિશલામાતાની કુખને વિષે ગર્ભપર્ણ સંક્રમાવ્યા ।।૩ના For Private and Personal Use Only દ્વિતીય વ્યાખ્યાનમ્ ૯૫
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy