SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૦ પાને ર૬૬ માં શાસ્ત્રીય ખલાસે. " उवट्टियं पडिविरयं, संजयं सुतवस्सियं वुकम्म धम्माओ भंसेइ, महामोहं पकुव्वइ ।। १८ ॥" શ્રી સમવાયાંગ સૂત્ર જે આત્મા સંયમ લેવા ઉપસ્થિત થયો છે અથવા સઘળાં સંસારનાં બંધન છેડી સંયમી બને છે, તે સંયત, સુતપસ્વી આત્માને બળાત્કારથી ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરે, તે મહા મેહનીય કર્મ બાંધે. એજ ગાથાની ટીકામાં ગાથાના ભાવને સ્પષ્ટ કરતાં શ્રી ટીકાકાર મહર્ષિ લખે છે કે – “ સતં પ્રચાયાં-કવિત્રનિપુર્થિ, પ્રતિવિક્ત' સાવધાઓ નિવૃત્ત પ્રાતમે વેવ્યર્થ “સંત” સાથું “સુતपस्विनं' तपांसि कृतवन्तं शोभनं वा तपः श्रितं-आश्रितं क्वचित् 'जे भिक्खु जगजीवणं 'ति पाठः तत्र जगन्ति-जंगमानि अहिंसकत्वेन जीवयतीति जगजीवनस्तं विविधैः प्रकारैरुपक्रम्याक्रम्य व्यपक्रम्य वलादित्यर्थः, धर्मात्-श्रुतचारित्रलक्षणाशयति यः સ મોમોહિં પ્રતીતિ ખાતર | ૨૮ છે” સંયમ લેવાની ઈચ્છાવાળા આમાની અને જેટલા પાપવ્યાપાર, તેનાથી નિવૃત્તિ પામેલા સંયમી સુપરવી આત્મા, જેણે ઉત્તમ પ્રકારના તપને જીવનમાં આશ્રિત કર્યો છે, જગતના જેટલા છે તેને જીવિતદાન આપનારા એને, વિવિધ પ્રકારના ઉપાય કરીને, આડુંઅવળું સમજાવીને, ભયંકર જાતિનાં આક્રમણ કરી, બળાત્કારે મૃતચારિત્રરૂપી ધર્મ, એનાથી જે આત્મા એને પાત કરે, એ આત્મા મહા મોહનીય કર્મથી પિતાના આત્માને લિપ્ત બનાવે છે.” For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy