________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
પરિશિષ્ટ નં. ૨૬
શ્રામ ત સરકાર ગા. વિ. પાટણ સા. ફા. ન્યા. વ ફરીયાદી–
શા ભોગીલાલ હાલાભાઇ, રે. પાટણ. આરાપી
શા પોપટલાલ હેમચંદ, વિ. ૨૬. રે. પાટણ.
-આાપ
આ કામમાં આરોપીઓ તરફે અર્જ
-
આ કામના અમારા તરફના સાહેદ્ય મુનિ રામવિજયજી તથા મેધવિજયજી તથા પ્રેમવિજયજી એમના ઉપર સમન્સ અન્ત્યા છતાં તે હાજર થતાં નથી. તેમના ઉપર વાટ કાઢવા અમારા વકીલ રા. ઉપેન્દ્રરાયે અગાઉ નામદાર કાને વિનંતિ કરી હતી, છતાં આજસુધી સાહેદાને હાજર કરવા વારંટ કાઢવામાં આવ્યાં નથી. તેથી આ લેખી અરજ આપી માગણી કરીએ છીએ. તા. ૧૪ ડીસેમ્બર સને ૧૯૩૧,
૧. કેશવલાલ માંગળચંદ શાહ સ. દા. પેાતે.
૧. ઝવેરી બાલુભાઇ ચુનીલાલ સહી દા. પેાતે. ૧. લહેચંદ ચુનીલાલ કોટવાલ,
૧. શા પ્રેમચંદ દેવચંદ સહી દા. પેાતે.
૧. શા શાંતિલાલ મૂલચંદ સહી દ. પેાતે.
--શેરા
સદરહુ અરજમાં લખેલી હકીકત તદ્દન જુદી છે અને જાણી મુ‰ ખાટી હકીકત જાહેર કરી આરોપીઓએ ખોટા હુકમ મેળવવાના પ્રયત્ન કરેલા છે. જે કામમાં સમન્સ બજીને વારટ કાઢવા માટે જણાવે છે, તેં કામમાં સદરહુ આરોપીઓએ સમન્સની માગણી કરેલી નથી, તેમજ તે માટે ભથ્થુ ભરેલું નથી, અને બીજા કામમાં જે પૂરાવા થશે તેની નકલ આ કામમાં લેવા વિષે લખેલું છે. અને એવી હકીકત પૂરાવા દરખાસ્તમાં લખેલી છતાં હાલમાં તદ્દન ખાટી હકીકત જણાવીને વાર્ટ માગે છે, તે આરાપીઓને મળી શકે નહિં. એ ઉપરથી આરોપીઓની દ્વેષબુદ્ધિ સદરહુ સાક્ષીદાર વિરૂદ્ધ જણાઈ આવે છે. જેથી આ અરજીની
For Private and Personal Use Only