SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સ www.kobatirth.org ૩૧૭ જ॰ વેચાતા કાણુ આપે ! એકે દાખલા છે! કોનું કરજ ચૂકવાયું હોય અને ભરણપાષણનું સાધન કરી આપ્યું હાય, એવું મારી જાણમાં નથી. લાયકાતની પરિક્ષા કરવી જોઈએને ? 20 Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં ભૂખ-તરસ ટાઢ-તડકા વેડી ગામેગામ કરવાનુ જ હાય, ત્યાં લાયક-નાલાયકની પરિક્ષાજ કયાં રહે અને તેમાં લાલચ પણ શી રીતે અપાય ! માબાપ છેકરાને પાળે ભણાવે, તેમ આ પણ આત્માની ઉન્નતિને માર્ગ છે. તે માર્ગે વાળવાના પણ બાપને હક્ક છે. હાલના અમારા ઘણાખરા આચાર્યાં નાની વયમાંજ સાધુ થયેલા છે. સ મા સાવકી હોય અને તેના હિત માટે એરમાન છેાકરાને દીક્ષા અપાવે તે ? જ॰ એવું બન્યાનું મેં સાંભળ્યું નથી. માબાપ ખુશીથીજ દીક્ષા આપે અને શક્તિ મુજબ ખર્ચ કરે, ધામધૂમ કરે. સ॰ દીક્ષા લેનાર પાછા આવે ખરા કે ? જ॰ વેપાર કરે તે દેવાળુ પણ કાઢે ને ? તેમાં શું ! કદાચ કોઈ આવે તેા તેથી શું ! તેથી દીક્ષા શકવાનેા કાયદા થાય ! પાછા આવે તેા વારસા મળે ? સ જ॰ પાઠે આવે તે ઘરમાં રાખતા નથી, એમ સાંભળ્યું છે. સ કેમ રાખતા નથી ! જ॰ સાધુથી પાછા ને અવાય. સ નાના બાળકો પાછા ન આવે ? ૪૦ નાના બાળકો પાછા આવ્યાનુંજ જાણ્યું નથી. જેમ નાના તેમ સાધુપણા માટે સારા. કારણ કે તેને સંસારને વાવાયેાજ નથી, એટલે તે ચારિત્ર સારી રીતે પાળી શકે, અભ્યાસ સારી રીતે કરી શકે. સ પણ તીર્થંકરા તા મેટી ઉંમરે થયેલાને ? જ તે હંશે, તેમની નકલ અમારાથી ન થાય. પણ આચાર્યો તે નાની ઉંમરે ખરાને ! (°⟩ For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy