________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ સાધુ, સંન્યાસી, યતિ, યોગી, વેરાગી તથા ફકીર વિગેરે એવા લેકે
તરફથી અજ્ઞાન બાળકોને સંન્યાસ એટલે સંસાર ઉદ્દેશ
ત્યાગ કરવાની દીક્ષા આપવામાં આવે છે અને તેનાથી
અનેક અનર્થો થાય છે, તે અટકાવવા કાંઈક પ્રતિબંધ મૂકવો જરુરી છે એમ જણાયાથી, શ્રીમંત સરકાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ સેનાનાસખેલ શમશેર બહાદૂર, જી. સી. એસ. આઈ. સી. આઈ. ઇ. ફરજદે ખાસઈ દૌલતે-ઇગ્લિશિયા એમણે નીચે પ્રમાણે ઠરાવ્યું છે
પ્રકરણ ૧ લું
પ્રાથમિક ૧. આ નિબંધને “સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ” કહે. સંજ્ઞા ૨. પૂર્વાપર સંબંધ ઉપરથી બાધ આવતો ન હોય તે વ્યાખ્યા
(ક) “ સંન્યાસ દીક્ષા ” એ શબ્દમાં કોઈપણ ધર્મના સંન્યાસ દીક્ષા (અ) (૧) સાધુ,
(૨) સંન્યાસી, (૩) યતિ, (૪) યોગી, (૫) વેરાગી, (૬) ફકીર,
વિગેરે એવા માણસો પિતાના (આ) (૧) ધર્મમાં, અથવા (૨) પંથમાં,
જીવન ગાળવાને કોઈપણ માણસને (ઈ) (૧) મંત્ર આપે,
(૨) મુંડે, (૩) ચેલો કરે, (૪) લુચિતકેશ કરે,
For Private and Personal Use Only