SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ મત છે. પણ ખીન્દ્ર જેએ પરિણામ શું આવશે તે જોયા વગર દીક્ષા આપતા, તેથી એ સંધાડા વચ્ચે વૈમનસ્ય થયું અને તેમાં ફાટફૂટ થઈ અને ઝધડા થયા. ગુજરાતમાં તપાગચ્છના સાધુએ વધારે હાવાથી ગુજરાતમાં ઉહાપાહ વધારે છે. પાયચંદ ગચ્છ, અંચળ ગચ્છ વિગેરેમાં ઉહાપાહ નથી. બીજે કૈસા થતા હાય તેા પણ બહુ એછા. જનસમુદાય તે ગાડરીયા પ્રવાહે ચાલે તેવા હોય છે, એટલે વધારે જાણકારની પાછળ દોરાય એ સ્વાભાવિક છે. બન્ને પક્ષના લખાણા જીએ, તેા એક પણ સારા ધાર્મિક વિદ્વાન લેખક અમારા શ્રાવકામાં નિહં જડે. બલ્કે અમારામાં બહુ એછા છે, એટલે સંધ દ્વારા કઈ થઈ શકતું નથી. મૂલચંદજી મહારાજના સંધાડાએ સંમેલન ભરીને ઠરાવેા કર્યાંની વાત ખોટી છે તેમજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી કે શ્રી વિજયધર્રસૂરિ વિગેરે મુનિરાજોના મત સંમેલનને મળતા છે, તેને કાઈ પુરાવા રજુ કર્યો નથી, એટલે તે વાત માનવા લાયક નથી. સ નાના બાળકને દીક્ષા આપે તે તે વિદ્વાન થાય—એમ કેટલાક કહે છે, તે સંબંધમાં તમે શું કહા છે? છીએ અને તેથી આચાય જોઈ શકે જ॰ જેમ હિંદુ ધર્મીમાં બ્રહ્મચર્યાશ્રમ-ગૃહસ્થાશ્રમ-વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્થાશ્રમ એમ ચાર આશ્રમે છે, એમાં છેલ્લે સન્યસ્થ છે, તેમ અમારામાં પ્રથમ વિદ્યાભ્યાસ કરે, મનુષ્યત્વ વ્રત અંગીકાર કરી સમકિતધારી બને, શ્રાવકની ૧૧ કરે, એટલે સાધુના આચાર વિચાર બરાબર સમજે અંગીકાર કરી શકે. અમે પૂર્વ જન્મને માનીએ તે વખતના પુણ્યક ઉદયમાં આવે અને બાળ છતાં બુદ્ધિમાં અબાળ હાય, તેવી શક્તિ ધરાવતા હોય અને કે આને દીક્ષા આપ્યાથી ધ્યેય થશે તેાજ દીક્ષા આપે અને તે લઇ શકે. પણ સાધારણ માટે તે! ઉપર કહ્યો તેજ રાજમાર્ગ છે. તે માટે ઓછામાં ઓછા ૮ વર્ષ અને વધારેમાં વધારે ૬૦ વર્ષની મર્યાદા શાસ્ત્રમાં છે. છ આરા કહેવાય છે. હાલ પાંચમા આરા છે. ચેાથા આરામાં શ્રી રૂષભદેવ અને શ્રી મહાવીર સ્વામી થઈ ગયા, તે અરસામાં અતિમુક્તિ મુનિનેા ૮ વર્ષની દીક્ષાના એકજ દાખલા મળી આવે છે. તીર્થંકરા ૨૪ છે, તે પૈકી ૨૨ તીર્થંકરાએ બાળપણામાં દીક્ષા લીધી નથી અને શ્રી નેમિનાથ અને શ્રી મલ્લિનાથે બ્રહ્મચારીપણે દીક્ષા For Private and Personal Use Only પ્રાપ્ત કરે, ખાર ડિમાએ વહન ત્યાર પછી દીક્ષા
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy