SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ ઠરાવ સ` સામાન્ય છે. છેકરાનું નામ ખબર નથી પણ હાલમાં મુનિ શ્રી રામવિજયજી છે તે. તેમની ઉંમર કેટલી હતી? સ જય ૧૭ વરસતી ઉંમરે દીક્ષા લીધી. સ આ ઠરાવના અમલ થયે। નથી ને ? ૪૦ ઠરાવ જે રીતે લખવામાં આવ્યે છે તે રીતે તેને અમલ થયા નથી. ધારા કે બાપ દીકરા સાથે દીક્ષા લેવા આવે તે કાને પૂછવાનું રહ્યું ? એટલે તેવી દીક્ષા સાધુ આપેજ. એટલે તે ઠરાવ મરજીયાત છે. સંઘની સંમતિ જોઈએ ને ? સ γο સ ro સંઘની પરવાનગીની જરૂરજ નથી, કેટલાકાએ મતભેદને પરિણામે તેમ રાવ્યું છે. સ॰ દાખલા જાણા છે ? ૪૦ ભાવનગરના સંઘે ઠરાવ કર્યાની વાત સાંભળી હતી. પટણી સાહેબની ભલામણથી આ ઠરાવ કર્યાનું જાહેર કર્યું હતું. અમેએ તે સંબંધમાં પટણી સાહેબને પ્રથમ પત્ર લખ્યા. તેને જવાબ ન આવ્યું. એટલે બીજો પત્ર લખ્યા, ત્યારે પહેાંચ આવી. છેવટે ત્રીજો પત્ર લખ્યા એટલે ગાળગોળ જવાબ મળ્યા. ખુલાસા ન મળ્યા. ઠરાવ વાંચ્યા છે ? સ જ અત્રે ભાવનગરના ઠરાવનુ હેન્ડબીલ રજુ કર્યું અને વાંચ્યું. આ ઠરાવ પટણી સાહેબની શેહમાં દક્ષાને કર્યું, અને તેને આ પ્રત્યક્ષ પુરાવા છે. ત્યારે વડાદરામાં શું થશે ? આપ જે કાંઈ કરી તે વડેાદરા રાજ્ય માટે છે. માફ કરજો કે મારે કહેવું જોઇશે કે આનાપત્રિકામાં સમજાવ્યા છતાં પ્રજા દેરવાઇ નથી, તે તેની ધ ભાવનાનુ કારણ છે. સમજાવવા છતાં પણ આપની પ્રજાના ૧૦૭ ગામના શ્રી સંધાએ આ ખરડાનેા વિરાધ કર્યાં છે, જ્યારે એકાદ એ ગામાએ તરફેણ કરી હોય તેા આજ્ઞાપત્રિકા ભાગ્યશાળી ગણાય. બાકી ભાવનગરને સંધ ા સંધ તરીકેની પેાતાની ફરજ ભૂલ્યા છે, અને પાણી સાહેબની શેહમાં દબાયા છે. સંસાર વ્યવહારના હિત માટે કાયદા કરા તો અમને વાંધા નથી. જેતે જૈન ધર્મ ન જોઇતા હાય, ન ગમતા હાય-તે ભલે દીગંબરાની માફક છુટા પડે, પણ અમે તા શાસ્ત્રની પવિત્ર આજ્ઞાએ પાળવા સર્વસ્વ હોમવા તૈયાર છીએ. તેા પછી અમારા ધર્મસ્વાતંત્ર્ય ઉપર અંકુશ શા માટે મૂકાવા જોઇએ? આ નિબંધથી તમને શી હરકત છે? સ For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy