SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ જ. માબાપની પુરતી ખુશી હતી પણ મેહથી તેમ બને. સ ફરીયાદ કોણે કરી ? જ વાલીએ ફરીયાદ કરી, પણ તેમાં બીજાઓનો હાથ હતો. સવ સંમતિ નહીં હોય તેથી ને ? જ. ના. છોકરાએ એની મેળેજ કપડાં પહેરેલાં, છતાં ફરીયાદ કરેલી. છોકરો સપાયા પછી ઘેર પણ સાધુ જેવું જ વર્તન રાખો. તેને ખૂબ સમજાવ્ય, છતાં ફરી તે ગયો અને દીક્ષા લીધી છે. હાલ તે મેહસૂરિ પાસે કાઠીયાવાડમાં છે અને સારો અભ્યાસ કરે છે. નાની ઉંમરના સાધુઓથી જ શાસન કર્યું છે. પૂર્વાચાર્યો અને હાલના આચાર્યોમાં પણ કેટલાક સગી જ થયા છે. સ. બાળકને સાથે રાખે–ભણાવે અને ૧૮ વર્ષ દીક્ષા આપે તો શું જ. શ્રાવકને સાધુ જડે રખાય જ નહીં. સાધુ ન થાય ત્યાં સુધી અમુક ધાર્મિક ક્રિયાઓ પણ ન કરાવાય. સ સાધુપણે પાસે રાખે છે ને ? તો શ્રાવકપણે રાખે તો શું વાંધો ? જ. શ્રાવકપણે રાખી સાધુપણે જે શિક્ષણ અપાય તે શિક્ષણ આપી શકાય જ નહિં. સગ્રંથમાં લખ્યું છે કે એક મહિનો પાસે રાખી દીક્ષા આપવી, તે વાત સાચી છે ? આજે એવા કેટલાક સાધુઓ છે કે જે શ્રાવકને પ છે. એ ગ્રંથ કદાચ કલ્પિત હશે. અગર આવા કેઈએ બનાવ્યો હશે. ધર્માચાર્યને બદલે રોટલાચાય થયા છે તે તેવી વાત કરતા હશે. સા વડેદરા સંમેલનના ઠરાવની ખબર છે ? જ વડેદરા સંમેલનના ઠરાવને જાણતો નથી. જુર કોન્ફરન્સને જાણું છું. તે જૈનાગમને માનનારી સંસ્થા નથી. જે જૈન ધર્મને જૈનાગમને માનનારી કેઈ પણ સંસ્થા હોય તે તે . ઈ. યુ. મેં. જે. સે. સંમેલન અને શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજ જ છે. અત્રે ચાણસ્માવાળા મનસુખલાલે જણાવ્યું કે :– હાલના વિદ્વાન સાધુઓ પણ બાલવયમાં દીક્ષિત થયેલા છે. ગૂન્હ કરે તેના માટે ફેજદારી કાયદો છે, એટલે આવા કાયદાની જરૂર નથી. સ, માબાપની સંમતિ ન હૈય, નસાડ્યો હોય, તે હોય, તેને માટે આ કાયદો છે. તમારા જેવા માટે નથી. For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy