SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે ચિત્રભાનુ જૈન સાધુના વેશમાં જ પરદેશ ગયા હતા ત્યારે પણ તેના વિરાધ કરાયા હતા. તે પરિસ્થિતિમાં તેમની પ્રવૃત્તિમાં ટેકો આપનાર વર્ગ તથા તેમણે પાતે પણ દસ પૂર્વધર શ્રી વસ્વામીજીના દાખલે આપ્યો હતા અને પરદેશ ગયા હતા. આજે એનું શું પરિણામ આવ્યુ. તે આપણે જોઈ શકીએ છીએ. જેણે જેણે પાતાનાજીવનમાં જમાનાવાદના આશ્રય લઇને સુધારાઓને સ્થાન આપ્યુ છે તેમના જીવનમાં કેવાં અને કેટલાં ખરાબ પરિણામે આવ્યાં છે, તેમનું જીવન ધેારણ અને આચાર વિચાર કેટલી હદે નિચે ઉતરી ગયાં છે. તે શુ આજે આપણને નથી દેખાતું ? છતાં પણ આવા વિષયામાંપૂર્વ-પુરૂષાનુ` દૃષ્ટાંત કેમ અપાયછે ? તે સમજાતું નથી. ‘રાવણ તથા મંદોદરીએ શુ લેાક રજન માટે અને લેાકેાની સામે નૃત્ય કર્યું હતું કે આત્મર જનમાટે અને પ્રભુ ભકિત માટે પ્રભુ સન્મુખ ? તે નૃત્યમાં તેમણે કોઈનું ચ પાત્ર ભજવ્યુ ન હતું. તે વખતે તેમના હૃદયમાં શું ભાવ હતા ? પ્રભુ પ્રત્યે કેવી ભક્તિ અને કેવું સમર્પણુ હતુ ? તે ભક્તિમાં શું જાત પણ એમને યાદ રહી હતી ખરી ? ભક્તિના રગમાં પોતાના દેહની નસના છેદ કરતા પણ તે ન અચકાયા, તેમના કોઇ અગમાં કેાઇ રાગ કે વિકાર ન હતા, તે વખત તેમની દૃષ્ટિ પ્રભુ પ્રત્યે સ્થિર હતી, નહિં કે મંદોદરીના અંગ ભગ પ્રત્યે. જ્યારે આજે નૃત્ય નાટક કરનારા અને જોનારાઓની પરિસ્થિતિ શુ હાય છે ? તે શું આપણે નથી જાણતા ? મરિના અને થીએટરના વાતાવરણમાં કેટલા ફેરફાર હોય છે ! વાતાવરણની અસરના તા આજે વિજ્ઞાને પણ સ્વીકાર કર્યો છે તે પછી ક્રમ વિચાર નહિં કરતા હોય સુધારાવાદી બંધુઓ વાતાવરણના પૂજા–ભાવનામાં નૃત્યનું સ્થાન વળી નૃત્ય-નાટકનું પ્રતિપાદન કરનાર વર્ગ પૂજા ભાવનામાં કરાતા નૃત્યનું દૃષ્ટાંત આપીને પેાતાની વાતને સિધ્ધ કરવાના યત્ન કરે છે. પરંતુ આ વાત અવશ્ય ખ્યાલમાં રહેવી જોઇય કે મંદિરમાં જેની સમક્ષ નૃત્ય કરવાનુ છે તે વીતરાગ પરમાત્મા છે. મંદિરનુ વાતાવરણ ભકિત, સમર્પણ ભાવ, પ્રાર્થના, સંગ ત્યાગ. વિરાગ, અને આત્મનિંદા વિગેરેની ભાવનાએથી સ્વભાવિક 1/ For Private and Personal Use Only
SR No.020386
Book TitleJain Dharm Ane Natak
Original Sutra AuthorN/A
AuthorKirtiyashvijay
PublisherNavinchandra Khimji Mota
Publication Year
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy