SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫ : નાટક અંગે એક મનનીય સમીક્ષા શું વર્તમાન કાળમાં ધર્મને નામે કરાતાં નાટકા શાસ્ત્રીય અને હિતકર છે ખરાં ? આ થા એક પ્રશ્ન ? આના ઉત્તર સહેલાઇથી મળે તેવા નથી. મળેલા ઉત્તર સહેલાઈથી સમજાય તેવા નથી છતાં પણ એના ઉત્તર સમજવા એ અતિ આવશ્યક છે એ વાતના સ્વીકાર કર્યા વિના પણ ચાલે તેવું નથી. પરંતુ આ પ્રશ્નના ઉત્તર સમજાય કયારે ? જયાં સુધી માનસિક પરિસ્થિતિ જમાનાવાદના વિકારાથી વિકૃત બનેલી હેાય ત્યાંસુધી આ વસ્તુના વાસ્તવિક પરમાથ સુધી પહેાંચવુ ઘણું જ મુશ્કેલ છે. જેમણે આ વાતને સારી રીતે સમજવી હશેજેમણે આ વાતને વાસ્તવિક રીતે ન્યાય આપવા હશેતેમણે સપ્રથમપેાતાના મગજને બીલકુલ સ્વચ્છબનાવવું પડશેમગજમાં રહેલ જમાનાવાદના વિષને અહિષ્કાર કરવા પડશે. ત્યારબાદ સર્વ પ્રકારના આગ્રહેાના ત્યાગ કરી મગજને શાંત અને શુધ્ધ ખનાવી આ વાતને વાસ્તવિક રીતે વિચાર કરવા પડશે, તે હકીક્ત સહેલાઈથી સમજાયા વિના નહિ રહે. બાકી તા મુશ્કેલી રહેવાની જ. જેમ નાટકના હિમાયતી વગ આજે તેને ખાટુ કહેનારને રૂઢીચુસ્ત, અધિયાર માનસ-વિગેરે આક્ષેપે કરીને, તમે તમારા વિચારાથી મુકત થાઓ તેવું કહે છે. તેમ શું તેમને પેાતાને નથી લાગતું કે અમારૂં મગજ જમાનાવાદના વિકારાથી વિકૃત થઇ ગયું છે ? અમારે પણ અમારા મનને સાચી વાત સમજવા મુકત અને શુદ્ધ કરવુ જોઇએ. માટે તે વર્ગને પણ મારૂ ખાસ આગ્રહ ભર્યું નિવેદન છે કે તે જમાનાવાદના વિચારાથી મુક્ત અને અને સ્વસ્થ થઈ શાંત બની મુક્ત અને શુધ્ધ મને વિચારવમષ કરે અને સત્યવાતને આશ્રય કરે. ૧૪ For Private and Personal Use Only
SR No.020386
Book TitleJain Dharm Ane Natak
Original Sutra AuthorN/A
AuthorKirtiyashvijay
PublisherNavinchandra Khimji Mota
Publication Year
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy