SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વડિયાવીર ઇડરથી ઇશાન ક્રાણુમાં સાત માઈલ અને વડિયાવીર ગામથી ૫ મે એક માઈલ દૂર, આમલી તથા લીંબુડીનાં ઝાડના ઝુંડમાં એક મોટું અર્ધભગ્ન શિવમંદર છે. મંદિરના બહિર્લીંગ શિવ, દેવ-દેવીએ તથા મેટા કદની અન્ય સ્ત્રીમૂર્તિઓથી ભરેલા છે. પડખેના ભાણપુર ગામની ઊગમણી ભાગાળે અર્ધલગ્ન દશામાં એક વાવ છે, જેના પ્રવેશ આગળ થેાડાં મંદિર છે. ભૂતકાળમાં તે ભાણસાગરના નામે એળખાતી. સંભવ છે કે ઇડરમાં ૧૫મી સદીમાં અમલ કરી ગએલા રાવ ભાણુના સમયમાં આ મંદિર બંધાયું હાય, શિવમંદિર ખંડિયેર હાલતમાં હેાવાથી, સંભવ છે કે લેાકેાએ વીરતા નાના મંદિરને અગત્ય આપ્યું હોય. મઠ-સનગઢ ખલવાડથી ત્રણ માઇલ દૂર, કસનગઢની પાસે મઢ ગામમાં ખડેશ્વરી માતાનું જાનું મંદિર છે. આ મંદિરના મંડપની છતના ભાગ ભરચક વિવિધ કોતરણીવાળા છે અને તેની બહારની દીવાલા ઉપર દેવીઓની તથા અન્ય સ્ત્રીમૂર્તિ છે. ખાજીના ભૈરવ મંદિરનાં છાપરાંની છતમાં એક સુંદર કાતરણીનું ડિઝાઈન છે. એક નાગ બીજી નાગણીઓ સાથે ગૂંચળુ વળ્યા હાય અને તેથી સુંદર ગાંઠે બંધાઈ હાય એવું એ આલેખન છે. આ કાતરણી એટલી બધી ઉપાડેલો છે કે જાણે આખું આલેખન છતની શિલાથી છુટું પડી લટકી રહ્યું હેાય એમ લાગે છે. (પ્લેટ ૨૦ નં. ૪ર) આંગણામાં એક દ્વારપાલની ખંડિતમાતના નીચેના ભાગમાં શિલાલેખ છે. જેના ઉપર ૧૫મી સદીના ઉલ્લેખ છે. પણ મંદિર તાએથી યે વધારે જૂનું હાય એમ લાગે છે. rs For Private and Personal Use Only
SR No.020381
Book TitleIdar Samsthanna Ketlak Puratan Avshesho
Original Sutra AuthorN/A
AuthorPandharinath A Inamdar
PublisherDepartment of Archeology
Publication Year1937
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy