SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૮ ) વૃતપાન કર્યું છે તેને એક દિવસ પછી ઉલટી આપવી. તમામ વમનમાં સિંધવ અને મધ મેળવીને આપવું. તેમજ વમન બીભત્સ એટલે તેમાં ઘી નાખીને આપવું. રેચ બીભત્સ નહીં એટલે ઘીનગર આપો. નવ પ્રસ્થ કવાથ એ ઉલટીની ઉત્તમ માત્રા છે. છ પ્રસ્થ મધ્યમ અને ત્રણ પ્રસ્થ હલકી માત્રા છે. ઉલટીમાં કવાથ કરવો હોય તે એક કુડવ પ્રમાણ ઔષધ લેઈને એક આઢક પાણીમાં ઉકાળવું. અધું પાણી રહે ત્યારે પીવા આપવું. કચ્છ, ચૂર્ણ, અવલેહ, એ ત્રણ, બે, એક, પળ અનુક્રમે મોટી, મધ્યમ, હલકી માત્રા જાણવી. - ઉલટીના આઠ વેગની અને પિત્ત પડે તે ઉત્તમ વેગ જાણવે, છ વેગ મધ્યમ, ચાર વેગ કનીષ્ટ જાણવા. ઉલટી, રેચ અને શેણીત મેક્ષમાં પ્રસ્થ કહ્યો હોય ત્યાં સાડાતેર પળને પ્રસ્થ ગણું ઓસડ લેવું. સુંઠ, પીપર, મરી, ઈત્યાદિ તીર્ણ, ઔષધ ઉલટીમાં આપીને કફ છત. દ્રાક્ષ, દાડમ, વગેરે મધુર તથા ઠંડાં એસડથી પિત્ત જીતવું. મધુર, ક્ષાર, અમ્લ, ઉષ્ણ એ વડે કરીને કફવાયુ જીત. કફદોષમાં પીંપર, મીંઢળ, સિંધવ, એનું ચૂર્ણ કરીને કોશીરીઆ પાણીમાં પીવાથી ઉલટી સાથે કફ પડે છે. પિત્તમાં પટોળ, અરડૂ, લીમડાનાં પાનાનું ચૂર્ણ કરીને ઠંડા પાણીમાં પીવું. કફ વાયુની પીડામાં મીંઢળનું ચૂર્ણ દૂધમાં પીવાથી તે ઉલટી સાથે શમે છે. અજીર્ણમાં કશીરીયું પાણી તથા સિંધવ પીને ઉલટી કરવી. - ઉલટીનું આષધ આપ્યા પછી શુંટણી ટેકીને જમીન પર બેસવું. તથા એરંડાનું મૂળ બારીક અને લાંબુ હોય તે ગળામાં ઘાલીને આગળ પાછળ હલાવવું. વળી તેના કપાળ ઉપર તથા બને પાસાં હલકા હાથથી ઓળાંસવાં. ઉલટીનું ઔષધ લીધા પછી ઉલટી ન થાય તો અથવા બહુ થાય અને કોઈ વિકાર થાય તે મોંમાથી લાળ પડે છે તથા શરીર પર ઢીમણ તથા ચેળ થાય છે. ઉલટી બહુ થાય તો તેને તરસ For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy