SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૪) कपित्थचक्रचांगेरीमरिचाजाजिचित्रकैः। कफवातहरो ग्राही बल्योदीपन पाचनः ॥ १०९ ।। धान्यजीरकसंसिद्धं घृतमग्निविवर्द्धनम् । रोचनं दोषशमनं वातपित्तविनाशनम् ॥ ११० ॥ ૧ જવખારની સાથે જુઠનું ચૂર્ણ ઘી સાથે ચાટવું. અથવા એજ ચૂર્ણ ગરમ પાણી સાથે પીવું, તેથી ભૂખ ઉઘડે છે. ૨ જવાન (અજમે), સુંઠ, પીપર, મરી, સિંધવ, જીરું, શાહજીરૂં, હીંગ, એ આઠ ઔષધોના ચૂર્ણને હિવષ્ટક કહે છે. એ ચૂર્ણ ઘી સાથે ખાવાથી વાયુ મટે છે તથા જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. ૩ પીપર, સિંધવ, હરડે, ચિત્રા, એ ચાર ઔષધોનું ચૂર્ણ ગરમ પાણુ સાથે સવારમાં પીવાથી ભૂખ ઉત્પન્ન થાય છે તથા જઠરાગ્નિ અતિશય પ્રદિપ્ત થાય છે. ૪ વાવડીંગ, ચિત્રા, ભિલામાં, ગળો, ગોળ, શું, અને ધેળા તલ, એ સર્વને અવલેહ કરીને ચાટવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. ૫ કેડું, તગર, લૂણી, મરી, જીરું, ચિત્ર, એ ઔષધોવડે અવલેહ, બનાવી ચાટવાથી કફ અને વાયુ નાશ પામે છે, ઝાડાને કબજે થાય છે, બળ ઉત્પન્ન થાય છે, જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે તથા મળનું પાચન થાય છે. ૬ ધાણા, અને જીરાનું કલ્ક કરી તેમાં થી સિદ્ધ કરી તે ખાવાથી જઠરાગ્નિની વૃદ્ધિ થાય છે, રૂચી ઉત્પન્ન થાય છે, દોષ શમે છે અને વાતપિત્તનો નાશ થાય છે. વહિદગ્ધ પ્રતીકાર सिक्थं सर्जरसो जीरं घृतपक्वं त्रयं हरेत् । लेपतो वन्हि दग्धस्य वेदनामतिवेगतः ॥ १११ ॥ तिलतैलं यवा दग्धा एतल्लेपेन निश्चितम् । वन्हि दग्धो व्रणोरोहं याति दुःखं प्रशाम्यति ॥ ११२ ॥ ૧ મીણ, રાળ, જીરું, એ ત્રણને ઘીમાં પકવ કરીને તેને લેપ કરવાથી દેવતામાં દાઝેલાની વેદના તત્કાળ મટી જાય છે. ૨ બાળેલા જવની રાખેડી તલના તેલમાં મેળવીને ચાપડ For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy