SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૪ ) इंद्रवारुणिकामूलं बीजपूर्णदलान्यथ । सिंदूरचूर्णयोगाच्च नररोगो विनश्यति ॥ ८८ ॥ अथवोदुंबरक्काथ जलेनाक्षाल्यलेपतः । तस्य धृष्टत्वचो वेगान्नररोगः प्रशाम्यति ॥ ८९ ॥ दाडिमीपत्रचूर्णेन भृशमुद्धलने कृते । नरव्याधिर्व्रजत्येव संभोगसुखनाशनः ॥ ९० ॥ ૧ હરડે તથા રસાંજનને પાણીમાં ખારીક વાટીને તેને લેપ કરવાથી નરરોગ મટે છે. અથવા માણસના કપાલાસ્થિના લેપ કરવાથી પણ મટે છે. ૨ બાવળની તથા દાડમની સૂકી છાલ લેઈને તેનુ ચૂર્ણ કરીને તે કારૂં ભભરાવવાથી નરાગ જલદીથી મટી જાય છે. ૩ ઘાંટા જાતનુ સેાપારી પાણીમાં ઘસીને તેનેા લેપ કરવાથી અથવા અડાયાંની રાખાડી ભભરાવાથી નરાગ મટી જાય છે. ૪ ત્રિફલાના ભૂકાને કડાઇમાં નાખીને તેમાં અગ્નિ નાખવાથી તે મળીને રાખાડી થઇ જશે. એ રાખાડી ભભરાવવાથી નરાગ શાંત થાય છે, એ આશ્ચર્ય જેવુ જ છે. ૫ સરસવૃક્ષની છાલ સાથે અથવા હરડે સાથે રસાંજન મેળવી તેમાં મધ નાખીને લેપ કરવાથી સઘળા પ્રકારના લિગના વ્યાધી એ મટે છે. ૬ જાઈનાં પાંદડાં, હળદર, દંતીમૂળ, ઇંદ્રવારણી, જેઠીમધ, એ આષધાથી પકવ કરેલું તેલ નરરોગને મટાડે છે. ૭ ઇંદ્રવારણીનું મૂળ, બીજોરાનાં પાંદડાં, અને સિટ્રૂ, એસબેનું ચૂર્ણકરી તેના લેપ કરવાથી નરોગ નાશ પામે છે. ૮ અથવા ઉમેડાની છાલના કવાથ કરીને તે કવાથથી ચાંદી ધાઇને તેનીજ છાલને પાણીમાં ઘશીને તેને લેપ કરવાથી નરરેાગ શમી જાય છે. ૯ દાડમનાં પાંદડાંનું ચૂર્ણ કરીને તે વારવાર ભભરાવવાથી સભાગ સુખનો નાશ કરનારા નરવ્યાધિ જરૂર મટી જાય છે. For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy