SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮ ) ૮ મધ સાથે એકલા વાવડીંગનુ ચણું ખાવાથી પણ કૃમિ મટે છે. પૃષ્ટ-કટિ-નાભિ-કુક્ષિ શૂળના ઉપાય. स्थालीमध्यगतं दुग्धं वन्हिनांतर धूमितं । शृंगमैणं गवाज्येन निपीतं पृष्टशूलहृत् ॥ ५१ ॥ पीतमुष्णांबुनाकुक्षिपृष्टशूलविनाशनम् । शुंठी सुवर्चलाहिंगुरेतच्चूर्ण समांशतः ॥ ५२ ॥ शुंठी सुवर्चलाहिंगु मूलं पाटलजं समम् । एतत्क्वाथस्य पानेन कटिशूलं शमं ब्रजेत् ॥ ५३ ॥ क्षीरेण प्रस्तरी पीता कटिगृध्रविनाशिनी । शाखोटक शिफाचाशुक्षीरपीता निहन्ति तत् ॥ ५४ ॥ कुरंटमूलिकाक्षीरं कटिगृध्रविनाशनम् । जालिनी गोजलापीता द्रुतं तद्विनिहन्ति वा ॥ ५५ ॥ वचा सुवर्चला हिंगु कुष्टमिद्रयवा अमी । वांतिशूलहराः किंवा गुडः पूररसान्वितः ।। ५६ ।। ૧ કડાઇમાં દૂધ નાખીને તેમાં હરણનું શીંગડું નાખીને ધુમાડો અહાર ન નીકળે એ રીતે ખાળવું. પછી તે શીંગડાનું ચૂર્ણ ગાયના ઘી સાથે પીવાથી પીઠનુ શૂળ મટે છે. ૨ સુંઠ, સંચળ, અને હીંગનું સમાન ભાગે ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી કૂખનુ` તથા પીઠનું શૂળ મટે છે. ૩ શું, સંચળ, હિંગ, પાહાડમૂળ, એ સર્વે સમાન લેઇને તેનેા કવાથ કરીને પીવાથી કિટનુ શૂળ મટી જાય છે. ૪ દૂધ સાથે પ્રસ્તરી ( ? ) પીવાથી તે ટિશૂળને મટાડે છે. ૫ શાખાટક ( સાગ ? ) નુ` મૂળ દૂધ સાથે પીવાથી કિળ મટે છે. ૬ કાંટાસળિયાનુ` મૂળ દૂધ સાથે પીવાથી કિયેળ મટે છે. ૭ અથવા જાલિની ગાયના મૂત્ર સાથે પીવાથી ટિશૂળ જલદીથી મટે છે. ૮ વજ, સંચળ, હિં’ગ, ઉપલેટ, ઇંદ્રજવ, એ આષધેા ઉલટી For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy