SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૩) सप्ताहं माहिषं मूत्रंतत्पयोवांबुजितम् । पीतमौष्ट्रं पयोमास श्वयथूदरनाशनम् ॥ २९ ।। सेव्या जठरिणा कृष्णा स्नुहिक्षीरेणंभाविता। पयो वा चव्यदंत्यग्निविडंगव्योषकल्कितम् ॥ ३० ॥ ૧ ઈકવારણી, શંખાવળી, દંતીમૂળ, ગળીનાં મૂળ, કરિયાતું, એ સર્વનું ચૂર્ણ કરીને ગાયના મૂત્ર સાથે પીવાથી બધા પ્રકારના ઉદર રોગ નાશ પામે છે. ૨ જવખાર, વજ, ચિ, શુંઠ, પીપર, મરી, ગળીનાં મૂળ, સિંધવ, સંચળ, કાચલવણ, બિડલવણ અને વાગડું, એ સર્વનું પૂર્ણ કરીને તેને ઘી સાથે પીવાથી બધા પ્રકારના ઉદર રોગ મટે છે. ૩ સરગવાના મૂળને રસ, ચિત્રો, સિંધવ, ખાખરનાં મૂળની છાલ, જવખાર, એ ઔષધે ખાધાથી સઘળા પ્રકારના ઉદર રોગ શમી જાય છે. ૪ ગાયનું મૂત્ર, મધ, હરડે, હિડા નામે ઝાડની છાલ, એ સર્વને ગરમ પાણી સાથે (?) પીવાથી સઘળા પ્રકારનાં જળદર જાય છે. ૫ સાજીખાર, જવખાર, સિંધવ, ગાયનું દહી, એ ચાર વાનાં ખાવાથી દુષ્ટ એવા જળદરના રોગને મટાડે છે. - ૬ હરડે, સિંધવ, અને પીપર સાથે ઈદ્રજવનાં મૂળ અથવા કડ્રના મૂળ મેળવીને તે ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી જળદર મટી મટે છે. ૭ તલ, હરડે, સિંધવ, પીપર, એ સર્વે સમાન લઈને તેને ગાયના મૂત્રમાં દીવેલ નાખીને પીવાથી જળોદર મટે છે. ૮ હરડે, સાડી, દેવદાર, ગળો, ગુગળ, એ સર્વે સમાન લઈને ગાયના મૂત્ર સાથે પીવાથી પાંડુરોગ તથા જળોદર મટે છે. ગળીનાં મૂળ, સંચળ, ચિત્રો, સિંધવ, બિડલવણ, સમુદ્રલવણ, સાજીખારે, શુંઠ, પીપર, મરી, એ સઘળાંને સમ ભાગે લેઈને બારીક ચૂર્ણ કરીને ગાયના ઘી સાથે ખાવાથી સઘળા પ્રકારનાં ઉદર, શ્વાસ, ગુલમ, અને અત્યંત કઠણ શળને મટાડે છે. ૧૫ For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy