SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિજતિ સંસ્થા ગણત્રી કરવી એ સ્મૃનિકારે માટે શકય ન હતું. તેથી આ જાતિને પિતાને વિવાહ સંબંધ “ચાને નિવાં જિara : રવી એવો રાખશે તો અમે પાછળ આખ્યા પ્રમાણે જે. પી. લોટસીના પ્રાણીશાસ્ત્રનુસાર, તેમનામાં રોટી બેટી વ્યવહાર ન થાય એવી જાતિઓ ઉન્ન થશે. અને તેમાં સુપ્રભાશાસ્ત્રની દષ્ટિએ અગ્ય એવું કંઈ નથી. તેમનું રક્ષણ કરવું એજ કાર્ય થાય છે, જાતિ ધર્મો તૈયાર થયા પછી તેમનું મિશ્રણ કરવું એને જ વર્ણસંકર કહે છે. મનું કહે છે કે व्यभिचारेण वर्णानां अवेद्यावेदनेन च । स्वकर्मणश्च त्यागेन जायन्ते वर्णसंकराः ॥२ એટલે પહેલે વર્ણ વ્યભિચાર (cross) અથવા (Hybridization), બીજે અાવેદન ( Consanguinity ) અને ત્રીજો કર્મ ત્યાગ એમ ત્રણ પ્રકારના સંકર કયા છે. સ્વકર્મ ત્યાગ રૂપ વૃતસંકરનું પરિણામ શું આવે છે, એ અમે બતાવી ગયા છીએ. તેવી જ રીતે ઈતર સંકર પણ ત્યાજ્ય છે એમ અમે બતાવ્યું છે. પરંતુ અહીં હિંદુ સમાજ શાસ્ત્રની દષ્ટિએ બીજો એક અત્યંત મહત્વને પ્રશ્ન ઉભે થાય છે, તે એ કે વર્ણસંકર કલપના છે કે વ્યકિત છે ? ઉપર આપેલા મનુના લેકમાં તે વર્ણસંકર એ વ્યકિત છે એટલે પ્રત્યક્ષ પ્રજા છે. પરંતુ ર જુનારાં વાનાજૈ | વાઘજે ગતિ ધર્મા શાશ્વના १ मनुस्मृति २ मनुस्मृति. ૩ ભગવદ્ ગીતા અ. ૧ કલોક ૪૩ 8. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy