SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુ જાતિ સા ત્રે સંતતિની વ્યવસ્થા કેમ થતી જશે તેના વિચાર કરીએ. સ્મૃતિકાએ જે વિચાર કર્યો છે. તે શિાત્રેત્ર વિધિઃ સ્મૃત: એટલે વિવાહિત સ્ત્રી પુરૂષાની સતિત સબધી કર્યાં છે. અવિવાહિતાથી ઉત્પન્ન થનારી સંતિત સમાજમાં કેટલા ટકા છે. એ વિષે માહિતી મળતી નથી. તેને વિચાર કરી શકાય તેમ નથી. વિવાહિતામાં ભિચાર થઈ મેઢા પ્રમાણમાં આ સટ થતાં હશે એ કલ્પના પણ બરાબર નથી. કારણ ખાવિવાહા જે સમાજમાં ર્ઢ હતા, ધર્મ'ની જે સમાજ પર સત્તા હતી; અને સમાજના કામશાસ્ત્રપરના ૫૨૫ ***** * લેખકે પણ માઁ સમયે પૂર્વ તૈયામૂ | ' કામથી ए पूर्वे અર્ધ અને અથી ધર્મને ચઢીતે ગણ્યા છે, તે સમાજમાં માનવીના નૈતિક મૂલ્યે ને વિચાર કરતાં એ કલ્પના ટકી શકતી નથી. સ સતિને વિચાર કરવાના ઍટલે વિવાહિતાની જ સતતિના વિચાર કરવાનો છે. ચાલો આપણે એમ ધારીએ ક એક વખતે સેા ખબરો એવા હતા કે તેમણે ચારે વર્ણની સ્ત્રીએ કરી એટલે અહીં એક પ્રાણ વર્ષથી ક્ષત્રિય સ્ત્રીઓને થનારા સે। કુટુ ંબે ઉત્પન્ન થયાં; અને તે જાતિથી કાણ હતાં એ રાતપિતાને માણમ છે જ. પાછળથી તેમનું વાંશિક સાસ્થ્ય ધ્યાનમાં લઈ વિવાહાફ્રિ સંસ્કાર તેમનામાં જ નિયમિત કરવાથી પહેલી પેઢીને એ સંકર કેટલીક પેટીએમમાં પ્રાણીશાસ્ત્રના નિયમેથી એક જીદે જ રાષ્ટ્ર બની તિવા બન્યા. આ સમૃ સહેજે જુકો ઓળખાઈ આવશે. રા. વિઠ્ઠલ રામજી શિંદે કહે છે તે પ્રમાણે આજ જે સમૂહે અસ્તિત્વમાં છે તે બધા જ કંઇ સકર તિએ નથી. પરંતુ અમે ઉપરકથા પ્રમાણે બે સમાજવ્યવસ્થા કરવામાં For Private and Personal Use Only ૧ યોગ-વાત્સ્યાયન ૨ Evolutiou by means of Hybridization J. P. Lotsy. ૩ મારતીય ખ્રુશ્યતેવા પ્રશ્ન-વિ. રા. શિંદે.
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy