SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પા www.kobatirth.org હિંદુઓનું સમાજરચનાયાસ પ્રમાણ માને છે. ત્યારે ભીમાંસક્રા પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થોપત્તિ, અનુપલધ એમ છ પ્રમાણા માને છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી રીતે જુદી જુદી પ્રમાણુની સંખ્યા માનનારા લેકા જગતનું ચિત્ર પણ વિવિધ પ્રકારે દોરશે, તે પછી એમની આચારપ્રણાલી પણ એક જ પ્રકારની કેમ ઉત્પન્ન થઇ શકે ? यो वेदस्य कर्तारः धूर्तभांडनिशाचराः । એમ કહેવાનારા ચારવાકુ અને धर्मे जिज्ञासमानानां प्रमाणं परमं श्रुतिः । २ એમ કહેનાર હિન્દુસમાજ વચ્ચે આચારાનું સામ્ય કેમ થઈ શકે ? જગતના અધ્યક્ષ ઇશ્વર છે એમ માનનારા વચ્ચે અને ઇશ્વરનું અસ્તિત્વ ન માનનાર વચ્ચે જગત તરફ જોવાના દૃષ્ટિક્રાણુમાં, જગતના આચાર નક્કી કરવાની બાબતેમાં ફરક પડશે જ. જગત અને માનવ એ અન્તના સ્વભાવમાં અને પરસ્પરના સામાં એ વ્યકિતમાં જે મભિન્નતા હોય તે તેમના નૈતિક મૂલ્યેામાં અને તદુદ્દભૂત આચારપ્રણાલિમાં ફરક પડવાનો જ. આ બન્નેમાં અધરાત્તર વ્યકિત કેમ ઠરાવવાની ? કારણ કે પ્રત્યક્ષ પ્રમાણવાદી જગત-સ્વરૂપ અને ધ્યેય સ્વરૂપ માનશે તેને જ અનુસરી તે પેાતાના આચારેય ડરાવશે, १ सर्वदर्शनसंग्रह. २ मनुस्मृति. આજના સમાજમાં જોશું તેા પ્રત્યક્ષ પ્રમાણ પર ભાર આપવાની પ્રવૃત્તિ થએલી જણાય છે; તેથી શુદ્ધ પ્રત્યક્ષ પ્રમાણ એટલે શું? માત્ર પ્રત્યક્ષ પ્રમાણ સ્વીકારવામાં શી શી અડચણ ઉપસ્થિત થાય છે ? આ બધી બાબતાને પ્રત્યક્ષ પ્રમાણુવાદીએ વિચાર કરે છે કે ક્રમ એ વિષે થેાડા વિચાર કરીએ. પ્રત્યક્ષ (દ્રિયનુંનિયં જ્ઞાનમ્ ) પ્રમાણ શબ્દના શાસ્રીય અર્થ એમ થશે કે બાહ્ય જગતનું For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy