SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુ જાતિ સંસ્થા ૫૦૭ પ્રયાણ કરે છે, અને અન્યવયના હલકા, માનસિક અને ભાવનાત્મક ગુછે છુપી રીતે પે ટ ગુગોની પડોશમાં સ્થાન મેળવે છે. આવી રીતે સંકર બંધ કરવામાં નહિ આવે તે ટુંક સમયમાં હલકા ગુણે આખા સમાજમાં ફેલાઈ જાય છે. આવી રીતે જોઈએ તેટલા શાસ્ત્રીય મત આપી શકાશે. અનુવંશના અભ્યાસી પંડિતમાંથી કઈ પણ સંકરને અનુમોદન આપતા નથી. આનુવંશિક કલ્પના પર રકત શુદ્ધ રાખવાનું કહેનારા આ ગ્રંથકાર અહિંના દુષ્ટ બ્રાહ્મણ મરીને ત્યાં તે નહિ જમ્યા હોય ને આ અસ્પૃશ્યતા નિવારક લેખકોના લેખનમાંથી અને વ્યાખ્યાનેમાંથી બીજી એક કપના હંમેશાં પ્રતીત થતી દેખાય છે, તે સામાજિક ન્યાય અને અન્યાયની. હિન્દુઓએ અસ્પૃો ઉપર ઘોર અન્યાય કર્યો છે એમ પણ કેટલીક જગ્યાએ વિધાન થતાં મળી આવે છે. 3. બેટસન કહે છે કે, “અનુવંશના તોથી આપણી ન્યાય અને અન્યાય સંબંધીની કલ્પનાઓમાં ઘણો જ ફેરફાર કરવો જોઈએ.” કયો ન્યાય અને કયો અન્યાય એ કોઈના મગજનાં વિચાર ચક્રાવાઓ પરથી નિશ્ચિત થતું નથી એટલું જ કહેવું બસ છે. “ જાતિનું (types) વિભકિતકરણએ શ્રેષ્ઠ સંસ્કૃતિનું લક્ષણ છે. કોઈ પણ શ્રેષ્ઠ સંસ્કૃતિ આવા પ્રકારની જાતિવ્યવસ્થા ઉત્પન્ન કર્યા સિવાય ટકી શકતી નથી. જુની સંસ્કૃતિમાં દેખાઈ આવનારા સામાજિક થરે, એ નિસર્ગમાં જ ઉત્પન થએલા જણાય છે. આ નૈસર્ગિક નીતિઓને મનુષ્ય જાતિવ્યવસ્થા વડે પાછળથી સ્થિર કરી.” “ The stratification of society in older civilization has oftun buon aquiesed in, rather thin promoted by human Herelity aud Eugenios by Gates. ૨ બક્ષ્યgવા પ્રશ્ન-શ્રી. મ. ભાટે. a Mendole's Principles of Heredity. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy