SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુધર્મનું વૈશિથ : હિંદુ સમાજશ્રેષ્ઠ નથી. ' આ સિદ્ધાન્તમાં કેટલા હેત્વાભાસે છે. તે આગળ બતાવ્યુ` છે. આ સિવાય બીજુ કારણ એ છે કે હિંદુસમાજ અત્યારે રાજકીય પારતત્ર્યમાં છે એનેા અર્થ એવા નિહ કે પહેલાં રાજકીય પારતંત્ર્યમાં ન હતા. એ પારતંત્ર્યનું જ દુઃખ આજે હિંદુસમાજ ભેગવી રહ્યો છે. કવિએ રાજકારણી નેતાઓ, વકતાએ સૌ મળી ( મરાઠીમાં એક કવિએ કહ્યું છે તે પ્રમાણે ) बहुत बरी विलयगति परवशता શતશુળે કરી નાચ ' એમ માથુ' કુટી કુટીને રોકકળ કરી રહ્યા છે. તેથી આપણે દુ:ખથી ઘેલા બની ગયા છીએ. રોાક મેહુથી અંત:કરણ વ્યાપ્ત થઇ જાય એટલે પેાતાના ધમ છેડી ખીજાના ધમ સ્વીકારી લેવાની માનવી મનની પ્રવૃત્તિ હાય છે. ભગવાન શંકરાચાર્ય કહે છે કે, ‘ સર્વકાળીનાં શોશमोहादि दोषाविष्टचेतसां स्वभावतः एव स्वधर्मपरित्यागः પ્રતિવિદ્ધત્તેવા ચ યાત્ ।' (તિામળ્યે ) · શેક મેહુથી અતઃ કરણ વ્યાપ્ત થાય એટલે પોતાના ધર્મ છેાડી ખીજાને ધર્મ અનુસરવા એ માનવી સ્વભાવ જ છે.' શેક મેહુથી અંતઃકરણ વ્યાપ્ત થાય તે પણુ અથવા દુ:ખ અસહ્ય થાય તેા પણ આતતાયી માને સ્વીકાર ન કરવા એ જ ઉચિત છે. દુ:ખી જીવાનેા નાશ કરી નાખવા એ પણ દુઃખ નષ્ટ કરવાના એક માર્ગો છે. શાક મેહથી અંત કરણ વ્યાપ્ત થાય તા પણ નિત્યાનિત્યના વિવેકને ત્યાગ કરી વન કરવું હિતકારક નથી. નિત્યાનિત્યત્વના વિવેકને એક વખત ત્યાગ થયે। કે આપણી સમાજ નૌકા વાયુની દરેક લહરી સાથે ડાલાં ખાવા લાગશે. પરંતુ આધુનિક અર્થાંમાં તે કદાચ પ્રગતિ ગણાય ! પછી જેમ દૈવવાદી જે થાય છે તેજ શીલ પ્રમાણે થાય છે એમ કહે છે, તેવી રીતે જે કષ્ટ અને છે તે સ પ્રગતિ છે, સુધારણા છે, એવા સિદ્ધાન્ત 6 ૧ Child Harold-Lord Byron. For Private and Personal Use Only કા
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy