SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૦ હિંદુઓનું સમાજરચનારાએ નાશ શા માટે થયા અને ચીનની સ ંસ્કૃતિ હજુ પણ કેમ અસ્તિત્વમાં છે, એ પણ સ્પષ્ટ કહેવું જોઇએ. પરંતુ આ ખાખતાને વિચાર ન કરતાં માત્ર શિક્ષણુના નામથી કશેષ ચાલી રહ્યો છે, તેના અ કાઇ પણ વિચારી મનુષ્યથી સમજી શકાય તેમ નથી.’ ઠીક, આવી આજની સંસ્કૃતિ-એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે. અમારી સંસ્કૃતિને તે પદ્ધતિ પર લઇ જવા ઈચ્છનારાઓના સામાજિક કાર્યક્રમ આવે છે. હવે પ્રસ્તુત વિષય તરફ વળીએ. કામેાપભાગની પૂર્ણાંશે તૃપ્તિ થવી જો શક્ય જ ન હેાય તા, તું તારી પરિસ્થિતિમાં સમાજયંત્રમાં ભાંગÈાડ ન કરતાં તને જેટલું સુખ મેળવવું શકય છે તેટલાના ઉપભાગ લે. એવા જ પ્રકારની મનની તૈયારી કરી રાખ, એવા ઉપદેશ સમાજસુધારણાની ઇચ્છા કરનારે કરવા જોઇએ. બીજુ કંઇ પણ કહેવું શકય છે એમ અમને લાગતું નથી. નૈતિક મૂલ્યા એવા ખનાવવા જોઇએ કે, તેથી ઉપર કહેલી પ્રવૃત્તિની છાપ તે તે સમૂહની વ્યકિતના અંતઃકરણ ઉપર પડે, જે વાત ભગવાન શંકરાચાર્યે અર્થાપાનની બાબતમાંહી છે તે જ કામેાપભાગને પણ લાગુ પડે છે. 'मूढजहीहि धनामागमतृष्णा कुरु तनबुद्धे मनसि वितृष्णाम् । लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम् ॥ अर्थमनर्थे भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम | તેમ ન થાય, અને અતૃપ્તિ કે અસમાધાન એ જ કામના નૈસર્ગિક ગુણુ છે, એમ જાણવા છતાં પણુ, જો કામપૂર્તિ અનિય'ત્રિત રીતે વ્યકિત પર છેાડી દેવામાં આવે તેા સમાજ વિનાશને માર્ગે જ જઇ રહ્યો છે એમ માનવું પડે. સમાજને અને અમને કંઇ લેવા દેવા નથી એમ કહેનારા પણ કેટલાક હિરના લાલ મળી આવે છે. તેમને એટલું જ કહેવું ખસ ચરશે ૧ મોસુ For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy