SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir B૭૪. હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર કયો સમાજ સિદ્ધ કરી બતાવશે ? આ વિષયની ચર્ચા કરીએ તેટલી થેડી જ છે. તથાપિ ડૉ. સિમંડ ફ્રાઈડે આપેલી કબુલાત માત્ર અત્યંત મહત્વની છે. “અત્યંત હાર્દિક અને પ્રેમપૂર્ણ ચુંબને અને આલિગનથી, ખરેખર સમાધાન ન થતું હોય તે પછી ગમે તેવી સ્થિતિ-નિયંત્રિત હે કે અનિયંત્રિત હો બંનેમાં અને નિરાશા જ રહેલી છે.” એ જે ખરું હોય તે પૂર્ણ સમાધાન કરવાના હેતુથી એક પછી એક એમ અનેક પુરુષો અગર સ્ત્રીઓ સાથે સંબંધ કરવાથી શું વળવાનું હતું ? પરંતુ હાલે તે સર્વત્ર એજ છેષણ ચાલી રહી છે, વ્યક્તિની પૂર્ણાશે કામપૂર્તિ થવી જોઈએ. સમાજશાસ્ત્રની કક્ષાથી બહાર ગયા પછી, હિતકારક તેટલી જ કામપ્રતિ વ્યક્તિને કરવા દેવી એ જ પ્રશ્ન બાકી રહે છે. હિતકારક શબ્દો ઉચ્ચાર કરવાની સાથે જ તે હિત વ્યકિત અને રામાજ બંનેનું સમપ્રમાણ થવું જોઈએ તેથી જ હિંદુસમાજશાસ્ત્રજ્ઞને, ધર્માવહ ભૂતેષુ શામજs મહત્તમ ૨ ધર્મથી યોગ્ય તેટલું જ કામસંતર્પણ વ્યક્તિને લેવા દેવું એટલું જ વિચારવાનું રહે છે. અહીં યમનિયમાદિ આચરણો યથાસ્થિત કહેનારા હિંદુસમાજશાસ્ત્રો કયાં ભૂલે છે તે બારીકાઈથી જોતાં પણ સમજાતું નથી. આવા નિયમો જ દૈવી છે. બીજા સર્વ નિયમે આસુરી છે. હિંદુઓના ધર્મશાસ્ત્રો એમ કહે છે એટલું જ નહિ પણ હિંદુઓના કામશાસ્ત્ર પણ એમજ કહે છે. “રમવારે પૂર્વ પૂર્વે નાચન'I ધર્મ, અર્થ અને કામ એમને સમવાય ઉત્પન્ન થાય તેનું કામ કરતાં અર્થ શ્રેષ્ઠ અને અર્થ કરતાં ધર્મ શ્રેષ્ઠ એમ જાણવું. આ સૂત્રને ટીકાકાર યશોધર કહે છે, “સમવારે નિr I તપુર શનિधानात् । पूर्वः पूर्व इति कामादों गरीयान् । कामस्यार्थसाध्यत्वात् । ततोऽपि धर्मः । अमुत्रार्थस्य धर्म साध्यत्वात् ।' ? Sex in Civilization. page 164 ૨ ભગવદ્દગીતા For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy