SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪ હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર વિષમતામાં અન્યાય નથી પરંતુ સમતાના હક્ક માગવામાં જ અન્યાય છે. ’ tr www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir The wrong never lies in unequal rights; it lies in the claim to equal rights. Anti-christ-Nietzsche. ૧ જે. બી. હેકેટ કહે છે કે, “ મૂલતઃ વિષમ હૈાય તેને સમાન માનવાના હાસ્યાસ્પદ પ્રયત્ન તુરત જ ધ્યાનમાં આવશે.” ધંધાઓની ફરીથી વહેંચણી કરવાની ( Redistribution ) જરૂર હૈાય તે। ભલે કરા. પરંતુ સ્વયં શુધ્ધ ધંધાની પુનવિભાગણી ( Flushing) થનારા સડાસા તૈયાર થાય ત્યાં સુધી મેાસ`ખીનેા રસ પીને રહીએ તા પણ મનુષ્યને શરીરધર્મ કઇ છેડે તેમ નથી, એ વાત ધ્યાનમાં રાખી, અને કાઈ પણ લેાકસ'ખ્યામાં ભંગી, મહેતર વગેરે શબ્દોથી ઓળખાતા બહુ જ ચેડા હશે તેા પણ કામ ચાલે છે એ વાત ધ્યાનમાં રાખી, બ્રાહ્મણાદિ શ્રેષ્ઠ વર્ગોએ આ ધધામાં પડવું જોઇએ એમ કહેનારા લેાકેા ઉદાર મતવાળા મહાત્માએ ભલે કહેવાય પર'તુ તે સામાજિક ખાતામાં કાઈ પણ નિશ્ચિત મત કરી શકતા નથી, એમ કહેવું પડે છે. હિંદુસ્તાનમાં નેવું ટકા જેટલી લેાકસંખ્યા ગામડામાં રહે છે. ત્યાં ભંગી નામના વર્ગને લવલેશ પણુ સબંધ આવતા નથી. ગામડાના ખેડુતલકા ભંગીતિ નિરપેક્ષ હાવાથી શહેરના પ્રશ્નોને વિચાર કરવાનું રહે છે. હિંદુસ્તાનના અસ્પૃશ્યામાંથી આ લેકા એ ટકા જેટલા પણ નથી આવી વસ્તુસ્થિતિમાં પણ આધુનિક મહાત્માઓને એમના માટે પાનેા શા માટે ચડે છે. એ પ્રશ્નને વિચાર માનસ Darwinism and Race Progress-J. B. Haycraft. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy