SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજરચનાના વિવિધ તો ૧૫૭ nanna નિયમન છે, તેને બેલિવીઝમ પણ છે, અનંત બાબતોથી તે વિંટળાએ છે. અમે ઉપર કહ્યું જ છે કે, સર્વસાધારણ છવઉત્ક્રાંતિના નિયમો મનુષ્યસમાજને પણ લાગુ હોય છે, તેથી બાહ્ય જગત (world of things ) and 24tqovuld ( world of thought ) વચ્ચે એક પ્રકારને સમન્વય રહેવો જોઈએ. મનુષ્યતર જીવસૃષ્ટિ તરફ નજર નાખીશું તે નિકૃષ્ટ પિંડનો નાશ અને જીવનને લાયક તેટલા જ પિંડોની ચુંટણી એ પ્રણાલી આવ્યાહત ચાલુ છે. ત્યાં કોઈ પિંડ નાલાયક થાય તે તેને અનૈસર્ગિક રીતે જીવાડવામાં આવતા નથી અથવા લાયક પિંડને અનૈસર્ગિક રીતે પછાત પણ રાખવામાં આવતું નથી. મનુષ્યમાં પણ જેમને આપણે ઓછા ઉત્ક્રાંતિવંશ કહીએ છીએ તેમનામાં પણ આ પ્રથાનું પ્રાબલ્ય દેખાઈ C3.0 આવે છે. સુધરેલા સમાજે પણ નૈસર્ગિક બાબતની ચુંટણી વિષે નિરપેક્ષ નથી. સુધરેલા સમાજમાં પણ નિસર્ગના એટલે જન્મમૃત્યુના 11 1 2 નિયમો પણ પ્રભાવશાળી હોય છે. આજે આફ્રિકામાં જે જાતિઓ જંગલી ગણાય છે, (અહીં એટલું જ સૂચવી રાખીએ છીએ કે જાતિની ખરેખરી માનવી નમુનામાં પ્રગતિ થાય છે, એ બાબત અમને માન્ય નથી અહીં અમે જંગલી, પ્રાગતિક વગેરે શબ્દો ચર્ચાની સગવડ માટે વાપર્યા છે) તેના અંદરઅંદરના જીવનાર્થ કલહ તરફ દષ્ટિપાત કરીશું તે માનવ કેટલાં સંકટમાંથી અને બાહ્ય પરિસ્થિતિ વિકટ છતાં સુધારણાના માર્ગ તરફ વળ્યા છે એની આછી કપનાર આવશે. પ્રગતિને માર્ગ તેમની આંખ સામે આવવા માટે કેટલીએ પેઢીઓ સુધી થોભી જવું પડયું અને તે પ્રગતિના માર્ગ અવલંબતાં કેટલીએ ભૂલો કરી હશે. એક એક ભૂલ સુધારતાં કેટલીએ પેઢીઓ નીકળી Seo Karl Pearson's pamplilct in answer to Lord Salisbury. 8 Martyrdom of man-Winwood Roade. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy