SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રકરણ ૭મુ લેાકમત ! Acharya Shri Kailassagarsuri Gyanmandir લોકમત નામનું એક અાણુ બાળક છે, તે બાળકના કાલા મતો > લોકમત ડાહ્યા પુરૂષ! પણ સ્વીકારી લે છે, એ જોઇ સમયની અલિહારી કહી સ્વસ્થ એસી રહેવા સિવાય અન્ય માર્ગ જ રહેતા નથી, આ લોકમત રૂપી બાળકે આજ સુધી બૌદ્ધિક જ્ઞાનના વિષયમાં શા શા ચમત્કારા કર્યા છે એના જાણકાર લેાકાએ તેા છેવટે ‘ લેાકમત અમારી બાજુના છે ' એમ કહેતા બેસવું યે।ગ્ય નથી. આપણા હિંદુસમાજની ખબતમાં પણ વિચાર કરનાર માટે ગયા ૬૦-૭૦ વર્ષના લેાકમતને ઇતિહાસ બહુ જ વિચાર કરવા જેવા છે. તે વિચારી જોતાં આપણને એમ થયા વગર રહેતું નથી કે આપણા સુધારક એ જેને પેાતાની ચળવળના શાસ્ત્રીય આધાર માને છે તે લેાકમત આજ કે જે લેાકમત ૬૦ વર્ષે પૂર્વ ઋતુપ્રાપ્તિ પછી વિવાહ કરવાને અધ માનતા હતા તે જ લેાકમત આજે ઋતુપ્રાપ્તિ પહેલાંના વિવાહને યાજ્ય માનવા લાગ્યા છે. વળી જે લેાકમતને સ્પર્શાસ્પર્શોની આવશ્યક્તા જણાતી હતી તેમને હવે સ્પર્શી પછી સ્નાન વગેરેની આવશ્યક્તા જણાતી નથી, તે જ લોકમત અસ્પૃશ્યતાને હવે હિંદુ ધર્માંનું કલંક કહેવા લાગ્યા છે ! જે લેાકમતથી ૬૦ વર્ષો પૂર્વે મીશનરીના ઘરમાં ચહા પીવા બદલ રા. ખ. મહાદેવ ગાવિંદ રાનડે અગર લેાકમાન્ય For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy