SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ હારીતસંહિતા. પિત્તનો નાશ કરે છે, તથા તીખો અને તુરે રસ કફને શમાવે છે. એવી રીતે એ રસ એક બીજાને મળીને દોષને શમાવે છે અને પરસ્પર ભિળીને દોષની વૃદ્ધિ પણ કરે છે. मधुरकटुकावन्योन्यस्य प्रकर्षविधायिनी लवणवियुतोम्लकः प्रोक्तो विशेषरसानुगः । अविकृतस्तथा तिक्तैर्युतः कषायरसो लघु भवति सुतरां स्वादे श्रेष्ठो गुणं प्रकरोति वै ॥ મધુર અને તીખો રસ એક બીજા સાથે મળીને એક બીજાના - ગુણને વધારે કરે છે, લવણ અને ખાટે એ બન્ને જૂદા જૂદા રસ કોઈ વિશેષ રસને અનુસરનારા છે. એટલે જે રસની સાથે તે મળે તેને ગુણને વધારનારા છે. કડવા સાથે તુરે રસ મળવાથી તે વિકાર ન પામેલ હોય તે તે હલકે છે તથા સ્વાદમાં અતિશય એક હૈદને ગુ. ણકારી થાય છે. कटुतिक्तकषायाश्च कोपयन्ति समीरणम् । कटुम्ललवणाः पित्तं स्वादम्ललवणाः कफम् ।। રસ તેષાં પાનાં વિહાર , समीरणे तु नो देयाः कटुतिक्तकषायकाः। पित्ते कट्टुम्ललवणाः स्वाद्वम्ललवणाः कफे॥ તીખો, કડ અને તુરે રસ વાયુને કોપાવે છે; તીઓ, ખાટે અને ખારે રસ પિત્તને કોપાવે છે તથા મધુર, ખાટો અને ખારે રસ કફને કોપાવે છે. કેમકે એ રસ એ દોષોને વિરુદ્ધ છે. અને એટલા માટે જ વાયુના રોગમાં તીખો, કડવો અને તુરે રસ આપવો નહિ; તી, ખાટ અને ખારે રસ પિત્તમાં આપવો નહિ; તથા મધુર, ખાટે અને ખારે રસ કફમાં આપ નહિ. स्वाद्वम्ललवणान्वाते तिक्तस्वादुकषायकान् । पित्ते कफे तिक्तकटुकषायान योजयेद्रसान् ॥ मधुराम्लौ क्षारकटुको तिक्तकषायको चेत्येतावन्योन्यरसविरोधनौ भवेताम् । વળી આ રસ વાતાદિ દોષને દેષ કરનારા છે એટલે તેમને નાશ કરનાર છે. તે રસ આ પ્રમાણે છે: મધુર, ખાટો અને ખારે રસ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy