SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ५७० ज्ञाताधर्मकथासूत्रे. कौटुम्बिकपुरुषास्तथास्तु' इत्युक्त्वा तथैव यावदुपस्थापयन्ति, तदा ते पञ्च पाण्डवाः पुरुषसहस्रवाहिनीः शिबिका आरुह्य, पाण्डुमथुराया नगर्या मध्यमध्येन निर्गच्छति, निर्गत्य शिविकाभ्यः प्रत्यवरोहन्ति = प्रत्यवतरन्ति । प्रत्यवरुहा, 'जेणेव' यत्रै स्थविरास्तत्रैवोपागच्छन्ति, उपागत्य एवमवादिषुः - ' आलिते गं जाव समणा Acharya Shri Kailassagarsuri Gyanmandir गच्छर आलित्तेणं जाव समणा जाया, चोहसपुव्वाई अहिज्जंति, अहिजित्ता, बहूणि बासाई छट्टमदसमदुवालसेहिं मासद्धमासखम - हि अप्पाणं भावेमाणा विहरंति ) इसके बाद पांचों पांडवों ने और द्रौपदी देवी ने किसी एक समय पांडुसेन राजा से दीक्षित होने के लिये पूछा। तब पांडुसेन राजा ने कौटुम्बिक पुरुषों को बुलाया बुलाकर उनसे ऐसा कहा - भो देवानुप्रियो ! तुमलोग शीघ्र ही दीक्षा में उपयोग आनेवाली वस्तुओं को लाकर उपस्थित करो तथा पुरुष सहस्रवाहिनी शिविकाओं को भी उपस्थित करो - इस प्रकार पांडुसेन राजा के बचन सुनकर उन कौटुम्बिक पुरुषों ने “तथास्तु " कहकर उनकी आज्ञा को स्वीकार कर लिया और दीक्षा में उपयोगी समस्त सामग्री को एवं पुरुष सहस्रवाहिनी शिविकाओं को लाकर उपस्थित कर दिया। तब वे पांचो पांडव उन पुरुष सहस्रवाहिनी शिबिकाओं पर आरूढ होकर पांडु मथुरा नगरी के बीच से होकर निकले। वहां से निकलकर वे जहां स्थ विर ठहरे हुए थे - वहां आये वहां आकर सबके सब शिविकाओं से बासाई छहमदसमदुवाल सेहिं मासमासखमणेहिं अप्पाणं भावेमाणा विहरंति ) ત્યારપછી પાંચે પાંડવોએ અને દ્રૌપદી દેવીએ કાઈ એક વખતે પાંડુસેન રાજાને દીક્ષા ગ્રહણ કરવા માટે પૂછ્યું. ત્યારે પાંડુસેન રાજાએ કૌટુંખિક પુરુ શ્વાને ખેલાવ્યા ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે ઢાકા દીક્ષા વખતે ઉપયેાગમાં આવનારી ખધી વસ્તુ જલ્દી લઈ આવા તેમજ પુરુષ સહસ્રવાહિની પાલખી પશુ લઈ આવે. આ પ્રમાણે પાંડુસેન રાજાના વચન સાંભળીને તે કૌટુંબિક પુરુષોએ તથાસ્તુ' કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી અને દીક્ષા માટે ઉપયાગી એવી ખધી વસ્તુઓ તેમજ પુરુષ--સહસ્રવાહિની પાલખી લઈ આવ્યા. ત્યારપછી તે પાંચે પાંડવો તે પુરુષ સહસ્રવાહિની પાલખીઓ ઉપર સવાર થઈને પાંડુ-મથુરા નગરીની વચ્ચે થઈને નીકળ્યા. ત્યાંથી નીકળીને તે જ્યાં સ્થવિર હતા ત્યાં પહોંચ્યા, ત્યાં પહાંચીને તે બધા પાલખીઓમાંથી નીચે ઉતર્યાં, નીચે ઉતરીને સ્થવિાની For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy