SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir हाताधर्मकथा दिशो दिशं प्रतिषेधितः, ततः खलु स पद्मनाभो राजा 'तिभागबलावसेसे' त्रिभागबलावशेषः तृतीयांशावशिष्टसैन्यवान् सन् अस्थामा, अबला, अवीर्यः, अस्थामेत्यादि प्राण्याख्यातम् अपुरुषकारपराक्रमः-पौरुषपराक्रमरहितः, अधारणीयः-प्राणान् धारायितुमशक्तः, इति कृत्वा-इति विचार्य शीघ्र त्वरितं यत्रैवा मरकंका तत्रैवोपागच्छति, उपागत्य अमरकंकां राजधानीमनुप्रविशति, अनुपविश्य द्वाराणि 'पिहेइ ' पिधत्ते, रोधसज्जा=दुर्ग निरुध्य तिष्ठति, ततः खलु स कृष्णो वह एकदिशा से दूसरी दिशा में भाग गया अथवा भागने में असमर्थ पन गया । इस के बाद तृतीयांशावशिष्ट सेना वाला होकर वह पद्मनाभराजा बल रहित हो गया, पर्याप्त सैन्य रहित हो गया एवं अन्तरिक शक्ति-उत्साह हीन हो गया। अतः वह पौरुष पराक्रम से रहित होने के कारण रणभूमि में ठहरने के योग्य नहीं रहा। अथवा प्राणों को धारण करने में भी असमर्थ बन गया। इसलिये वह वहां से शीघ्र बड़ी उतावली से जहां अमरकंको नगरी थी वहां आ गया। ( उवागच्छित्ता अमरकंकं रायहाणि अणुपविसह, अणुपविसित्ता दाराई पिहेइ पिहित्ता रोहसज्जे चिट्ठह, तएणं से कण्हे वासुदेवे, जेणेव अमरकंका तेणेव उवागच्छइ ) वहां आकर वह अमरकंका राजधानी में गया। जाकर उसने दरवाजोंको बंद करवा दिया। बंद करवाकर फिर वह अपने दुर्ग (किल्ला) की रक्षा करता हुआ वहां ठहरा। इसके बादकृष्णवासुदेव ગઈ યાવત્ તે સેનાને ભાગ એક દિશા તરફથી બીજીદિશા તરફ નાશી ગયે. અથવા તે તે નાશી જવામાં પણ અસમર્થ થઈ ગયો. ત્યારપછી ત્રીજા ભાગ જેટલી સેના જ જેની પાસે રહી છે એ તે પદ્મનાભ રાજા સાવ નિર્બળ થઈ ગયે, પર્યાપ્ત સન્ય રહિત થઈ ગયા અને આંતરિક શક્તિ–ઉત્સાહ રહિત થઈ ગયો. તે પરૂષ પરાક્રમ વગરને થઈ તે રણભૂમિમાં ટકી શકે તેમ પણ રહ્યો નહિ અથવા તો તે પ્રાણેને ધારણ કરવામાં પણ અસમર્થ થઈ ગયે. એથી તે સત્વરે જ્યાં અમરકંકા નગરી હતી ત્યાં આવી ગયે. (उवागच्छित्ता अमरकंक रायहाणिं अणुपविसइ, अणुपविसित्ता-दाराई पिहेइ, पिहित्ता रोहसज्जे चिट्ठइ, तएणं से कण्हे वासुदेवे, जेणेव अमरकंका तेणेव उवागच्छइ) ત્યાં આવીને તે અમરકંકા રાજધાનીમાં ગયે, ત્યાં જઈને તેણે દરવાજાઓને બંધ કરાવી દીધા. બંધ કરાવીને તે પિતાના દુર્ગની રક્ષા કરતાં ત્યાં જ રાકારો. ત્યારપછી કૃષ્ણ-વાસુદેવ જ્યાં તે અમરકંકા નામે નગરી હતી ત્યાં For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy