SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा ४०१ मलभ्यं, किं पुनस्तत्र पट्कायसमारम्भणे स्वर्गापवर्गलाभस्य संभवः । परिवन्दनमाननपूजनार्थ जातिमरणमोचनार्थ दुःखप्रतिघातार्थ च ये जीवाः पृथिवीकायादिसमारम्भं कुर्वन्ति, ते तत्फलं विपरीतमेव लभन्ते यतोऽसौ समारम्भः अबोधिमहितं चोत्पादयतीत्युक्तं भगवता । परंतु तत्र प्रतिमापूजकाः शास्त्रविरुद्धमेवं कथयन्तिप्रतिमापूजायां स्वाभ्युदयमोक्षार्थ क्रियमाणः षट्कायसमारम्भः खलु अवोधिमजीष के लिये यह अकेला पृथिवीकाय का समारंभ ही अहित का कर्त्ता और मोक्ष के मार्ग से वंचित रखनेवाला कहा गया है तो भला किस कार्य में षटूकाय के जीवों को समारंभ होता है, उस कार्य से अथवा उस प्रकार के समारंभ से जीवों को स्वर्ग और अपवर्ग (मोक्ष) का लाभ कैसे हो सकता है ? अर्थात् किसी तरह नहीं हो सकता। जो मनुष्य परिवंदन मानन और पूजन के निमित्त तथा जाति और मरण के मोचन के निमित्त एवं दुःखो के विनाश करने के निमित्त पृथिवीकाय आदि को समारंभ करते हैं, वे उसका विपरीत ही फल भोगते हैं यह बात अच्छी तरह से प्रकट की जा चुकी है। क्यों कि प्रतिमापूजा बोध एवं हित प्राप्ति के लक्ष्य को लेकर के ही की जाती है -परन्तु इस लक्ष्य की सिद्धि न होकर उससे उल्टा कर्ता जीव अबोध एवं अहित का प्रापक ही होता है ऐसा श्री महावीर प्रभु का कथन है। फिर भी इसके पक्षपाती जन इस बात पर ध्यान न देकर शास्त्र विरुद्ध ही कथन करते हैं-वे यह कहते हैं " कि इस प्रतिमापूजन में माना कि માર્ગથી દૂર ફેંકી દેનાર બતાવવામાં આવ્યો છે ત્યારે કયા કાર્યમાં ષકાયના જીવન સમારંભ હોય છે, તે કાર્યથી અથવા તે તે જાતના સમારંભથી જીવને સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ) ને લાભ કેવી રીતે સંભવી શકે તેમ છે? એટલે કે કોઈ પણ કાળે જીવને આ કાયથી સ્વર્ગ કે મોક્ષને લાભ થઈ શકતો નથી. જે માણસ પરિવંદન, મનન અને પૂજનના માટે તેમજ જાતિ અને મરણના મેચન માટે અને દુઃખના વિનાશ માટે પૃથ્વિકાય વગેરેને સમારંભ કરે છે, તેઓ તેનું ઉલટું ફળ ભેગવે છે આ વાત સારી રીતે સમજાવવામાં આવી છે, કેમકે પ્રતિમા પૂજા બેધ તેમજ હિત પ્રાપ્તિના લક્ષ્યને લઈને જ કરવામાં આવે છે. પણ આ લક્ષ્યની સિદ્ધિ ન થતાં તેનાથી સાવ વિપરીત કર્તા જીવ અબોધ અને અહિતને મેળવે છે એવું જ શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે. છતાં ય પ્રતિમા પૂજાના કેટલાક તરફદારીઓ આ વાતને લક્ષ્યમાં ન રાખતાં શાસ્ત્ર વિરૂદ્ધ જ કથનને વળગી રહે છે. તેઓ આ પ્રમાણે કહે છે For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy