SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मामृतवर्षिणी टीका अ०१६ द्रौपदीयों भेदस्य भगवताऽनुक्तत्वात् । एतेन-" यत् कैश्चिदुक्तं यथा प्रतिमारूपस्थापनादशनाद् भावः समुल्लसति नैवं नामश्रवणमात्रादिति नामस्थापनयोर्भेदः, यथा चे. न्द्रादेः प्रतिमारूपस्थापनायां,लोकस्योपयाचितेच्छा पूनापत्ति समोहितलाभादयोदृश्यन्ते,नैव नामेन्द्रादौ, इत्यपि तयोर्भेदः । एवमन्यदपि वाच्यमिति तदुत्सूत्रप्ररूसिवाय अन्य द्वारा अन्तर भेद मानने में उत्सूत्र प्ररूपणा करने का दोष आता है, कारण कि भगवान ने कालकृत भेदके सिवाय स्थापना निक्षेप में अन्य और किसी दूसरी अपेक्षा से भेद का कथन नहीं किया हैं इस प्रकार के कथन से " यह यात भी जो दुसरों ने कही है कि नाम और स्थापना में इस प्रकार से भी भेद है-कि " जिस प्रकार अर्हत की प्रतिमारूपस्थापना के देखने-दर्शन करने से भावों की जागृति होती है, उस प्रकार नाम निक्षेपरूप अहंत नाम के सुनने से भावों की जागृति नहीं होती है। अथवा-इन्द्रादिक की प्रतिमारूप स्थापना में जिस प्रकार. से लौकिकजनों की उस प्रतिमा से कुछ मांगने की इच्छा उसके पूजन करने की भावना और उस प्रतिमा द्वारा उनके अभिलषितमनोरथों की पूर्ति होती हुई देखी जाती है: उस प्रकार नामरूप इन्द्र में उनकी इस प्रकार की प्रवृत्ति और अभिलषित मनोरथों की पूर्ति होती हई नहीं देखी जाती है। इसी तरह और भी ऐसी कई बातें हैं जो नाम और स्थापना में अन्तर कराती है। यह सब कालकृत भेद के सिवाय ઉત્સુત્ર પ્રરૂપણ રૂપ દેષ થઈ જાય છે કારણ કે ભગવાને કાલકૃત ભેદ સિવાય સ્થાપના નિક્ષેપમાં બીજી કઈ અન્ય દષ્ટિએ ભેદ-કથન કર્યું નથી. આ જાતના કથનથી “આ વાત પણ જે બીજાઓએ કહી છે કે નામ અને સ્થાપનામાં આ રીતે પણ તફાવત છે કે “જેમ અહંતની પ્રતિમા રૂપ સ્થાપનાને જેવા એટલે કે દર્શન કરવાથી ભાવની જાગૃતિ થાય છે, તેમ નામ નિક્ષેપ રૂપ અહંતના નામને સાંભળવાથી પણ ભાવની જાગૃતિ હોતી નથી. અથવા તે ઇન્દ્ર વગેરેની પ્રતિમા રૂપ સ્થાપનામાં જેમ લૌકિક માણસોને તે પ્રતિમાથી કંઈક માગણી કરવાની ઈચ્છા, તેની પૂજા કરવાની ભાવના અને તે પ્રતિમા વડે તેમના અભિલષિત મનેરથોની પૂર્તિ થતી દેખાય છે તેમ નામ રૂપ ઈન્દ્રમાં તેમની આ જાતની પ્રવૃત્તિ અને અભિલષિત મને રથની પૂર્તિ થતી જોવામાં આવતી નથી. આ પ્રમાણે બીજી પણ ઘણી બાબતે છે જે નામ અને સ્થાપ. નામાં અંતર કરાવે છે. For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy