SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ધાતુ પાઠમાં જ આ પ્રમાણે અનુબંધ સહિત છે, તેમાં #fજી ધાતુ છે અને જ અનુબંધ છે. માટે અમે () આ પ્રમાણે લખ્યું છે. જે અનુબંધને માથે ( બ ) આ પ્રમાણે માથે ઊભી રેખા કરી હોય તે ઉદાત્ત અનુબંધ જાણો, અને જે અનુબંધ છે. (5) આ પ્રમાણે નીચે આડી રેખા કરી હોય તે અનુદાત્ત અનુબંધ જાણવો, અને જે અનુબંધને (4) આ પ્રમાણે માથે અને હેડ રેખાઓ કરી હોય તે સ્વરિત અનુબંધ જાણવો, આત્મપદી, પરપદી અને ઉભયપી એવા વિવિધ ધાતુ છે. તેની સંતા– મા. . . આ પ્રમાણે નામનો આધાર લખીને જણાવી છે. સંસ્કૃતમાં ધાતુને આખ્યાત પ્રત્યય લાગતાં વચ્ચે વિકરણ પ્રત્યય પડીને અગીચાર પ્રકારનાં ક્રિયાપદ બને છે માટે તેમના 1 ગ્વાદિ. 2 અદાદિ. 3 જુહોત્યાદિ. 4 દિવાદિ. પ સ્વાદિ. 6 તુદાદિ. 7 રૂંધાદિ. 8 તનાદિ. ક્રિયાદિ, 10 સુરાદિ. 11 કદિ એવા ધાતુઓના અગીયાર ગણુ કરાયા છે. તેમની સૂચના અમે એકડાથી તે અગીયાર લગી આંકડા લખીને કરી છે. જે ધાત્ર વેદમાંજ વાવરેલા છે તેમને વિદિક ધાતુ કહે છે તે જણાવવાનું અને કંપાલચિત્કવચ્ચે (વૈ૦) આ પ્રમાણે એકાક્ષર લખ્યો છે. કઈ ધાતુ ધાતુપાઠમાં ભણ્યા નથી પણ સૂત્રોમાં ભણ્યા છે તેમને સતધાતુ કહે છે. તે જણાવવાને અમે દિકપાલ ચિહવચ્ચે (સૌ.) આ પ્રમાણે એકાક્ષર લખે છે. ચુલુંપ વીજ ઈત્યાદિ કેટલાએક ધાતુ વ્યાકરણકાર એ સમાં કે ધાતુ પાકોમાં ભણ્યા નથી પણ તેઓ સંસ્કૃતમાં વવાય છે તેમાંના ધાતુઓ જેલા અમારા જાણવામાં આવ્યા છે તેટલા અમે લખ્યા છે. પાણિનીય ધાતુપાઠ અને હેમચંદ્રકૃત ધાતુપારાયણ એ બહુમાં ધાતુને સંસ્કૃતમાં જે અર્થ લખ્યા છે તે અર્થે અમે આ ગ્રંથમાં લખ્યા છે અને તને અર્થ ગુર્જર ભાષામાં લખે છે. તે પછી ક્રિયાપદ લખ્યું છે. સંસ્કૃતમાં પરપદનાં ક્રિયાપદ હોય છે તેમને તિઆદિક પ્રત્યય લાગે છે માટે અમે તેમનું પ્રથમ ક્રિયાપદ તિ લગાડેલુંજ વાનગી દેખાડવા લખ્યું છે. જેમ “મતિ” આત્મપદનાં ક્રિયાપદ હોય છે તેમને તે આદિક પ્રત્યય લાગે છે. માટે અને તેમનું પ્રથમ ક્રિયાપદ વાનગી દેખાડવા તે લગાડીને લખ્યું છે. જેમ-“ધ” ઉભયપદી એટલે બેહપદી ક્રિયાપદ છે તેને તિ અને તે એ બેહ લગાડયાં છે. નિની પાસે –આવી આડી રેખા કરીને તે લખે છે. જેમ-તે-તે આ વાંચીને જુવાર અને પતિ એવાં બે રૂપ સમજવાં. ઘણું અક્ષર લખવા પડે નહિ માટે આડી રેખા કરવાનો સંકેત કરે છે. ક્રિયાપદ લખીને તેને અર્થ ગુર્જર ભાષામાં લખ્યો છે. કેઈ ઠેકાણું કર્તા કમદિક લગાડીને ક્રિયાપદનું વાક્ય પણ કરીને લખ્યું છે. વાક્યમાં પ્રથમ ક્રિયાપદને પ્રયોગ કરે છે. વાક્યની પા For Private And Personal Use Only
SR No.020313
Book TitleDhatu Sangraha
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy