SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૫ ) (૪) સાયુજ્ય મુક્તિ-વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાં જીવાત્માને લય તે સાયુજ્ય મુક્તિ. મુથ્થ પ્રયોજ્ઞનસ્ત્રમ્—મન્થાનષીનેચ્છા વિવચસ્વમ્ । બીજાની ઇચ્છાને આધીન ન હોય એવી ઇચ્છાને વિષય હોવાપણું. मुख्य सामानाधिकरण्यम् - अज्ञानापहितस्य जीवस्याबाधेन ब्रह्मणासामानाधिकरण्यम् । અજ્ઞાનની ઉપાધિવાળા જીવને ખાધ ન કરવા વડે બ્રહ્મની સાથે જે તેનું સમાનાધિકરણ્ય તે મુખ્યસામાનાધિકરણ્ય કહેવાય છે મુખ્યામા—પચાશના અધિષ્ઠાન રૂપ જે સત્, ચિત્, આનંદ એક સાક્ષી આત્મા તે મુખ્યાત્મા કહેવાય છે. મુમુન્ના—સંસાર બંધનથી છૂટવાની દચ્છા. मुमुक्षुः -- स्वात्मानं द्वैतबन्धान्मो कुमिच्छुः । પાતાના જીવને દ્વૈતરૂપી બધનમાંથી છેડાવવાની ઇચ્છાવાળે! તે મુમુક્ષુ, ૨. મેક્ષાવä મુમુક્ષુત્વમ્ । મેાક્ષની ઈચ્છાવાળા હોવાપણું તે મુમુક્ષુત્વ. મૂત્રઃ-દર્શનાવવામાટ। હું કર્તા છું, ભોક્તા છું, વગેરે કર્તાપણાના અહંકાર ભાવમાં આરૂઢ થયેલે તે મૂઢ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. શાન્ત, શ્વેશ્વર, અને મૂઢ, એ ત્રણમાંથી છેલ્લી અવસ્થાવાળા-તમા ગુણમય અવસ્થાવાળેા તે મૂઢ. મૂઢાવસ્થા—નિદ્રાતત્ત્વ વિદ્ધતાવચા–નિદ્રા, વગેરેથી વ્યાપ્ત એવી અવસ્થા, મૂત્વમ્——હિતાતિજ્ઞાનશૂન્યવમ્ । હિત કે અતિતના જ્ઞાનથી રહિતપણું, ૨. વૈવિદ્ધવક્ષાવન્વિત્વમ્ । લેાક અને વેદથી વિરૂદ્ધ પક્ષનું અવલંબન કરવાપણું. અથવા મુાધિવાતો—જે પુરૂષ સગુણુ બ્રહ્મના સાક્ષાત્કાર પર્યંત ઉપાસના કરીને પરમેશ્વરનીતા, કૃપાથી વિયામાં દોષદષ્ટિ કરીને વિવેકાદિ સાધન સંપન્ન થઇને શ્રવણાદિકમાં પ્રવૃત્ત થયે હોય મુખ્યાધિકારી. મુલ્યવૃત્તિઃ—શક્તિવૃત્તિ; શબ્દના શકાવાચ્યા –જણાવનારી વૃત્તિ. મુફ્તિા——-પુણ્યવાન મનુષ્યાને દેખીને જે પ્રસન્નતા, તે મુદિતા રૂ. વેવિભાપરાવરુમ્મિત્વમ્ । લેાક અને વેદથી વિરૂદ્ધ આચરણને પકડી રહેવાપણું. २. पुण्येष्वभ्युत्थानासनादिभिः सत्कारो मुदिता । પુણ્યવાન પુરૂષાને જોઇને ઉભા થઇને તેમની સામે જવું, તેમને આસન આપવું, ત્યાદિ ઉપચારાથી તેમને સત્કાર કરવા તે મુદિતા. મુનિત્વમ્—મનનશીદ્યું મુનિત્વમ્ । (વેદા ન્તાદ શાસ્ત્રાનું) ચિંતન કરવાના અભ્યાસ હાવાપણું તે મુનિત્વ. અથવા— મૂર્તત્ત્વમ્——ક્રિયાઅયણં મૂર્તત્ત્વમ્ । કમ્હરૂપ ક્રિયા સમવાય સબંધે કરીને પૃથ્વી આદિક પાંચ બ્યામાં રહે છે, એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને મન, એ પાંચમા રહે છે; આકાશ, કાળ, દિશા અને આત્મા, એ ચાર વિભુ દ્રવ્યેામાં સમવાય સબંધથી રહેતી નથી. ૩. નિરન્તરાદ્વિતિયમનનશીત્ત્વમ્ । નિરંતર, તે માટે સમવાય સબંધે કરીને ક્રિયાવાળા હવાઅદ્રિતીય બ્રહ્મનું ચિંતન કરવાનેા અભ્યાસ પણું તે પૃથ્વી આફ્રિકમાં મૂર્તિત્વ કહેવાય છે. હાવાપણું તે મુનિવ. ૨. વેવાર્યમેનનશસ્ત્રમ્ । વેદોના અર્થનું મનન કરવાને અભ્યાસ હેાવાપણું તે મુનિત્ર. મૂર્છાવસ્થા—માગવા વગેરે કારણાથી માણસનાં સવિશેષજ્ઞાન ઉપરામ પામે તે અવસ્થાને મૂર્છા કહે છે. २. परिच्छिन्नपरिमाणत्त्वं मूर्तश्वम् । પરમ ૪૩:વવજમનગાધિીપુલમ્ । દુઃખરૂપી મહત્ત્વ પિરમાણુવાળા જે આકાશ, કાળ, કાદવમાં કળેલા જગતના ઉદ્વાર કરવાની ઈચ્છા-દિશા અને આત્મા, એ ચાર વિભુ દ્રવ્યેા છે, વાળા હોવાપણું તે મુનિવ. તે ચાર વિભુ દ્રવ્યેામાં નિહ રહેનારૂં જે પિર For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy