SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૫૬ ) અવશપણે ક્રીકરીને સ્મરણ થયા કરે તે ભૂતપ્રતિષ્મધ કહેવાય. भूतार्थवादः -- तत्काले तद्गुणज्ञापकः शब्दा મૃતાર્થવાવ:। તે ગુણના વિદ્યમાન કાળમાં તે ગુણનું મેધક જે વાક્ય છે, તે ભૂતાવાદન કહેવાય છે. જેમ,—જ્ઞાામર્થ્ય શૂર:-આ પુરૂષ વૃદ્ધાવસ્થામાં પણ શા છે.” આ વાક્ય જરાવસ્થા વિષે વિદ્યમાન તાનું કથન કરે છે, માટે એ વાય ભૂતાવાદ કહેવાય છે. મૂમિના—અન્ય ઉડયપ્રવેશઃ । (નાટકમાં) અન્યનું રૂપ ધારણ કરીને અન્યને પ્રવેશ તે ભૂમિકા. જેમ, “ હરિશ્ચંદ્રની ભૂમિકા ધારણ કરીને નટ પ્રવેશ કરે છે. ૨. અન્યાન્યામાત્રા મેટ્ઃ | અન્યાન્યાભાવ નામના અભાવને ભેદ કહું છે. ૨. પ્રમાળાન્તરવિવધતા રિદ્વિર્યવત્ર-વિશિષ્ટ આત્મા. ડŻવાવ:। બીજા કોઈ પ્રમાણ સાથે વિધ રહિત, તથા બીજા કોઇ પ્રમાણની પ્રાપ્તિથી રહિત જે અર્થવાદ તે શ્રુતઃવાદ. જેમ,ફ્દ્રો વૃત્રાય વપ્રમુચત-ઇંદ્રે ભૃત્રાસુરની સામે વજ્ર ઉગામ્યું.” એ વાકયની પ્રમાણતા માટે ફક્ત શબ્દપ્રમાણુ સિવાય ખીજું કાઈ વાય નથી, તેમ એ વાક્યાથને સિદ્ધ કરવાને ખીજું કાઈ પ્રમાણ નથી, એમ હાને એ અંવાદ વાય છે, માટે એ ભૂતાવાદ છે, २. हर्म्यदेरुत्तरोत्तरभूमिवत् चितज्ञानान्यतस्या. વવિશેષઃ । જેમ હવેલીમાં પહેલે મજલા, તે મજલા એમ ઉત્તરશત્તર ઉપર ઉપર ચઢતા માળ હોય છે, તેમ ચિત્ત કે જ્ઞાનની ચઢતી પાયરીને ભૂમિકા કહે છે. भेदाभावः - (भेदाधिकारे) मानाभावादयुक्तेश्व न भिदेश्वरजीवयेः । जीवानामचितां चैव नात्मनेा પરસ્પરમ્ ॥૧॥ ભેદધિઃકાર' નામે ગ્રંથમાં કહે છે કે—જીવ અને ઈશ્વરના, જીવ અને જડનો, જીવાનો કે જડાના પરસ્પર ભેદ નથી; કેમકે તેવા ભેદ હોવાનું પ્રમાણ નથી તેમ યુક્તિ પણ નથી. માટે એ ભેદાભાવ છે. મોત્તા—સુખાકાર અ'તઃકરણની વૃત્તિવડે Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. આનંદમયકોશતી ઉપાધિવાળા આત્મા તે ભાતા કહેવાય છે. ६. सुखदुःखाकारवृत्युपहितं चैतन्यम् । અંતઃકરણુની સુખાકાર કે દુઃખાકાર વૃત્તિની ઉપાધિવાળું ચૈતન્ય તે ભાતા. भोगः - सुखदुःखान्तरसाक्षात्कारो भोगः । હું સુખી છું, હું દુઃખી, એ પ્રમાણે જે સુખદુ:ખના સાક્ષાત્કાર છે, તેનું નામ ભાગ. भोग्यम् - सुखदुःखान्यतरसाक्षात्कारि ज्ञान - વિષયઃ । સુખ કે દુઃખ એમાંથી ગમે તે એકના સાક્ષાત્કર કરનારના જ્ઞાનને જે વિષય તે ભાગ્ય કહેવાય. भीमं तेजः- पार्थिवमात्रेग्वनं तेजो भौमं તેઃ । કાષ્ટાદિક પાર્થિવ પદાર્થ જેનું ઈંધન છે એવું તેજ તે ભૌમ તેજ કહેવાય છે. પ્રસિદ્ધ અગ્નિ અને આગિયા જીવડા વગેરેમાં રહેલું તેજ તે એવું તેજ છે. ૬. પ્રચાઞનસમ્વાવિયા યુત્તિ: । પ્રયેાજનને પ્રાપ્ત કરી આપનારી યોજના તે ભૂમિકા. મૂત્સાઃ—પ્રાશિનાં જ્મજ્ઞાનમેળ• સ્થાનવિશેષઃ । પ્રાણીઓને પોતાનાં કમ કે જ્ઞાનના કૂળના ભાગ માટે અમુક સ્થાન રૂપ જે ભૂમિ આદિક લેક છે તે. ३. निष्फलप्रवृत्तिजनका बोधो नभः । મેઃ- પૃથકરનમ્ । જૂદું કરવું કે કી નિષ્ફળ પ્રવૃત્તિનું જનક એવું જે જ્ઞાન, બતાવવું તે ભેદ. તે ભ્રમ. અમ :--અસ્મિતઘàા શ્રમઃ । જ્યાં અમુક પદાર્થ નથી. ત્યાં તે પદાર્થ છે એવી માન્યતા તે ભ્રમ. ૨. રોષનન્યજ્ઞાનં ભ્રમઃ। નેત્રાદિના દોષથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તે ભ્રમ. For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy