SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૪૦ ) શેષવત્, (૩) સામાન્યતા દૃષ્ટ, એવા ભેદથી ત્રણ પ્રકારનું છે. વળી એ ત્રણે પ્રકારનાં અનુમાન (૧) સ્વાર્થાંનુમાન, તથા (૨) પરાથ્યનુમાન, એવા ભેદથી એ એ પ્રકારનાં છે. (૩) ઉપમાન પ્રમાણુ (૧) સાદૃશ્ય વિશિષ્ટ પિંડનાન, (ર) વૈધમ્ય વિશિષ્ટ પિંડજ્ઞાન, અને (૩) અસાધારણ ધર્મ વિશિષ્ટ પિંડત્તાન, એવા ભેદથી ત્રણ પ્રકારનું છે. (૨) અનુમાન પ્રમાણુ (૧) પૂર્વવત્, (૨) | ત્રિશુળસ્મિા મત્યેવ, ન મવૃત્તિ નિશ્ચચાભિષ ચિત્તવૃત્તિઃ । યેાગ્ય ચેાગ્યની જોડે સંબંધ રાખે છે' ઍવા ન્યાય હાવાથી ત્રણ ગુણુવાળા પ્રપંચનું ઉપાદાન ત્રણ ગુણવાળી માયા જ છે, બ્રહ્મ ઉપાદાન નથી, એવી નિશ્ચયાત્મક ચિત્તની વૃત્તિ તે પ્રમેયવિપરીત ભાવના કહેવાય છે. प्रमेयगताऽसम्भावना - ब्रह्मणः सच्चिदा नन्दरूपिणोऽनृतजडदुःखात्मकप्रपञ्च विलक्षणत्वेन तत्काરાસ્યું कथं भवेदेवेत्या कारिका चित्तवृत्तिः । બ્રહ્મ રૂપ, ચિત્રૂપ અને આનંદરૂપ છે, માટે તે અસત્, જડ અને દુઃખરૂપ પ્રપંચથી વિલક્ષણ હોવાથી પ્રપચનું કારણુ કેવી રીતે થઇ શકે? નજ થઇ શકે, એવા પ્રકારની પ્રમાતા-પ્રમાશ્રયઃ । પ્રમાાનને જે ચિત્તવૃત્તિ, તે પ્રમેયગત અસંભાવના કહેવાય છે. એનેજ પ્રમેયાતસાય પણ કહે છે. આશ્રય તે પ્રમાતા કહેવાય. ૨. પ્રમાળચેડિયે પ્રમિતિ સઃ । પ્રમાણા વડે અને જે સાબીત કરે છે તે પ્રમાતા. પ્રમાતૃચૈતન્યમૂ-ક્ષન્ત:વિશિષ્ટવૈતન્યમ્। અંતઃકરણરૂપ વિશેષણવાળું ચૈતન્ય તે પ્રમાતા ચૈતન્ય. (૪) શાબ્દપ્રમાણુ (૧) દૃષ્ટાર્થીક, અને અદૃષ્ટાક, એમ એ પ્રકારતું છે. પ્રમાણપ્રાર]:—પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શાબ્દ, અર્થપત્તિ, અને અનુપલબ્ધિ, એવાં છ પ્રમાણ વેદાન્તીઓ માને છે. પ્રમાહત્વમૂતવ્રુતિ તરત્ર રત્વમ્ ! જ્ઞાન નિષ્ટ એવા જે વસ્તુને ધમ, તે ધર્મવાળા વસ્તુમાં તે ધર્મવિષયત્વ ( એટલે તે ધર્મવાળા હાવાપણું ) તેને પ્રમાત્ર કહે છે. જેમ− આ ઘડા છે' એમાં ઘટત્વ ધર્મવાળા ઘટમાં તે ઘટત્વ ધર્મ વિષયકત્વ છે, એજ પ્રમાવ છે. प्रमादः - कर्तव्येऽकर्त्तव्यधिया ततानिवृत्तिः । ક્રુત વ્યુ વિષયમાં, તે અકર્તવ્ય છે, એવી બુદ્ધિ વડે તે કવ્યથી નિવૃત્ત થવું તે પ્રમાદ, २. अकर्तव्ये कर्त्तव्यधिया तत्र प्रवृत्तिः । અકર્ત્તવ્ય વિષયમાં તે કવ્ય છે એવી બુદ્ધિથી તેમાં પ્રવૃત્તિ કરવી તે પ્રમાદ કહેવાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir | ૨. પ્રયત્નેન જ્ઞેયે ચાર્ચે વિશ્વતિ: પ્રમાઃ | પ્રયત્ન વડે કવ્ય કાય માં તે કાયની વિસ્મૃતિ થવી તે પ્રમાદ કહેવાય. प्रमेयचैतन्यम् - विषयचैतन्यम् - अज्ञातं ઘટાવવચ્છિન્ન ચૈતન્યમ્ । ધટાદિ વડે અવચ્છિન્ન અજ્ઞાત્ એવું ચૈતન્ય તે પ્રમેયચૈતન્ય અથવા વિષયચૈતન્ય કહેવાય છે, २. विषयप्रकाशकं विषयाधिष्ठानभूतं चैतन्यम् । વિષયનું પ્રકાશક અને વિષયનું અધિષ્ઠાનભૂત જે ચૈતન્ય તે પ્રમેય ચૈતન્ય, અથવા વિષ્ણ ચૈતન્ય. प्रमेयत्वम् - प्रमाणजन्यज्ञानविषयत्वम् । પ્રમાણથી જન્ય એવા જ્ઞાનના વિષય હાવાપણું. અથવા, પ્રમાજ્ઞાનની વિષયતાને પ્રમેયત્વ કહે છે. પ્રમેવવવાથ:-( ન્યાયમતે ) પ્રમેય પદાર્થ બાર પ્રકારના છેઃ (૧) આત્મા, (ર) શરીર, (૩) ઇન્દ્રિય, (૪) અર્થ, (૫) બુદ્ધિ, (૬) મન, (૭) પ્રવ્રુત્તિ, (૮) દોષ, (૯) પ્રેત્યભાવ, (૧૦) કુલ, (૧૧) દુઃખ, અને (૧૨) અપવ (૧) આત્માપ્રમેય જીવાત્મા અને ઈશ્વરાત્મા એમ બે પ્રકારના છે. જીવાત્મા નાના ( અનેક ) છે અને ઈશ્વરાત્મા એક છે. प्रमेयगतविपरीतभावना - 'योग्यं येोग्येन સભ્યધ્યતે 'કૃતિ ન્યાય ત્રિશુળાત્મપ્રપચોપાવાનું | અન્ને નિત્ય અને વિભુ છે. For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy