SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૨૫ ) પૂર્વની અવસ્થાને પરિત્યાગ થયે છતે જે બીજી અવસ્થાની પ્રાપ્તિ થાય છે જેમ, કીડામાંથી પતંગિયું, ખીજમાંથી વૃક્ષ વગેરે. રૂ. પૂર્વાવસ્યારિત્યાગે સહ્યવસ્થાન્તરપ્રાપ્તિઃ।। એવા ભેદથી આ ગુરુ ચાર પ્રકારનો છે, છે. એ ચારે પ્રકારનાં પરિણામ વળી પરમ અને મધ્યમ, એવા ભેદથી એ પ્રકારનાં છે. એ પરિમાણ ગુણ પૃથ્વી આદિક નવે દ્રવ્યેામાં રહે છે. તેમાં પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર પરમાણુએસમાં તથા મનમાં પરમ અણુત્વ તથા પરમ હસ્વત્વ ગુણ રહે છે; તથા પૃથ્વી આદિક ચારના અણુકામાં મધ્યમ અણુવ તથા મધ્યમ હસ્વત્ર રહે છે; અને આકાશ, કાલ દિશા તથા આત્મા, એ ચારમાં પરમ મહત્વ તથા પરમ દીવ રહે છે. ઘટાદિક દ્રવ્યામાં મધ્યમ મહત્વ તથા મધ્યમ દીત્વ રહે છે. ४. उपादानसमसत्ताकत्वे सत्यन्यथाभाव: । ઉપાદાન કારણની સમાન સત્તાવાળા હાઇને જે ખીજે પ્રકારે થવું તે. જેમ માટીમાંથી ઘડી. ५. उपादानलक्षणत्वे सत्यन्यथाभावः । ઉપાદાનના જેવાજ લક્ષણવાળા જે અન્યથાભાવ તે. જેમ, અતિવચનીય પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું અનિચનીય જગત્ પણ પ્રકૃતિની સમાન સત્તાવાળું છે. માટે જગત્ એ પ્રકૃતિનું પરિણામ છે. ६. कारणत्वाभिमतवस्त्वभिन्नत्वे सति तत्कार्यસ્વમ્ । કારણરૂપે માનેલી વસ્તુથી અભિન્ન હોઇને જે તેનું કાપણું તે. જેમ સાનાનું કુંડલાદિક એ પરિણામ છે. 1 રિનિષ્ઠા અનન્યવૃત્તિત્વ; પવસાન. ઉમાપન-શાસ્ત્રવૃત સધારસ તઃ । શાસ્ત્ર કરેલા કરેલા અસાધારણ (ખાસ-વિશેષ) સકેત. ૨. આધુનિસંતૢતઃ। અર્વાચીન કાળના લોકાએ કરેલા સકેત. મિ-હમ્--પરમાણુના માપનું નામ પરિમ’ડલ. ઈમાળÇ-- માનવ્યવહ્રારવિવચવૃત્તિળવો વ્યાવ્યજ્ઞાતિમરિમાળમ્ । પરિમાણ (માપ) રૂપી વ્યવહારના વિષયમાં વર્તનારી તથા ગુણત્વ જાતિની વ્યાપ્ય એવી જે પરિમાણુત્વ જાતિ છે, તે જાતિવાળા ગુણુ તે પરિમાણુ કહેવાય છે. ૨. મુળä સતિ માનવ્યવદાચરમ્ | ગુણ હાઇને જે માન (માપ)ના વ્યવહારનું કારણ હાય તે પરિમાણુ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ३. मानपरिमितिव्यवहारासाधारणं વાર ં રિમાળમ્ । તાલમાપ તથા લંબાઇ પહોળાઇ વગેરે વ્યવહારનું જે અસાધારણ કારણ હોય તે પરિમાણ કહેવાય. એ પરિમાણ ગુણ નિત્ય દ્રવ્યેામાં નિત્ય હાય છે અને નિત્ય દ્રવ્યોમાં અનિત્ય હોય છે. અનિત્ય પરિમાણ પણુ (1) સંખ્યાજન્ય, (ર) પરિમાણુ જન્ય, અને (૩) પ્રચયજન્ય એમ ત્રણ પ્રકારનું હોય છે. પરિવૃત્તિસટ્ટઃ—એક જાતના યૌગિક શબ્દ, જેનાં પૂર્વ અને ઉત્તર પદને ઉલટાવ્યાથી યાગલભ્ય અર્થનું જ્ઞાન થાય છે. જેમ,-નિસ્તીતિ સિદ્ઃ (હિંસા કરે તે સિંહ.) સિદ્દ પદના વ્યંજનાને ઉલટાવ્યાથી હિઁસ્ પદ થાય છે, અને તેને ચાગલભ્ય અર્થ હિંસા કરનારૂં પ્રાણી એવા થાય છે. એવા શબ્દને પરિવૃત્તિસહુ' કહે છે. પર્વાશિષ્ટમ્—વરાષ્ટાર્ચને ષપ્રન્થઃ । ગ્રંથમાં કહેલી બાબત કરતાં વિશેષ કહેવાનું કાંઇ બાકી રહેલું હોય તે જણાવનારા ગ્રંથ પૂરવણી પ્રકરણ. परिशेषः - प्रसक्तस्य प्रतिषेधेऽन्यत्राप्रसङ्गाપરિશિષ્યમાળે સંપ્રત્યય: રોષઃ। પ્રાપ્ત અથના નિષેધ કરવાથી અને તેનાથી ખીજા અર્થમાં અપ્રાપ્તિ થતાં પરિશેષથી રહેલા અર્થમાં જે અનુમિતિ જ્ઞાનની વિષયતા છે તેને પરિશેષ કહે છે. જેમ રૂપાદિ ગુણની પેઠે શબ્દ પણ પરિમાળનુળઃ—(૧) અણુત્વ, (ર) | ગુણ છે, માટે તે પણ અવશ્ય કાષ્ટ દ્રવ્યના મહત્વ, (૩) દીવ, અને (૪) હસ્વત્વ, ધ આશ્રિત હોવા જોઇએ; પણ પૃથ્વી આદિક For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy