SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org या ( ૨૩૪ ) સુજ્ઞિિવષયમાં હું સુખી છું, હું દુ:ખી છું, ઇત્યાદિ પ્રમા. सुविचारणा ( ज्ञानभूमिः ) - गुरुमुपसृत्य वेदान्तवाक्यविचारात्मकश्रवणमननात्मिकावृत्तिः ગુરૂની પાસે જઇને વેદાન્ત વાક્યના વિચારરૂપ શ્રવણ મનનરૂપ વૃત્તિ. સુષુપ્તિના પ્રત્-મુમુલ્યવાાં સાસ્થિી પુલાબરાવૃત્તિ ( ચનન્ત વૃદ્ધત્ત્વ ગુલમર્મવાકૃમિતિ પામશે: સ। સુષુપ્તિ અવસ્થામાં જે સુખાકારી વૃત્તિ થાય છે ( એટલે સુષુપ્તિમાંથી જાગ્યા જાગ્યા પછી જાગેલાને હું સુખથી ધ્યે.' એવું જે સુખનું સ્મરણ થાય છે) તે સુષુપ્તિ જાગ્રત કહેવાય. सुषुप्तिसुषुप्तिः - सुषुप्त्यवस्थायां या तामसी वृत्तिः ( यदनन्तरं गाढं मूढोऽहमस्वाप्तमिति पराમો: ) સા । જે તામસી ચિત્તવૃત્તિ ( એટલે હું ગાઢ નિદ્રામાં ધ્યેા, મે" કાંઇ જાણ્યું નહિ એવું જાગ્યા પછી સ્મરણ થાય છે) તે સુષુપ્તિસુષુપ્તિ કહેવાય. સૂક્ષ્મભૂતાનિ—પ્રત્યક્ષ વ્યવહારને યાગ્ય એવાં સૂક્ષ્મભૂત. ૫ | सूक्ष्मशरीरम् - लिङ्गशरीरम् -- अपञ्चीकતમૂતાર્યમ્ । અપંચીકૃત પાંચ ભૂતાનું કા તે સૂક્ષ્મશરીર અથવા લિંગ શરીર કહેવાય છે. २. हगगोचरत्वे सति कारणदेहभिन्नत्वम् । દ્રષ્ટિથી ન દેખાય એવું હાઇને જે કાર શરીરથી ભિન્ન હોય તે શરીર સૂક્ષ્મ શરીર કે લિંગ શરીર. सुषुप्तिस्वप्नः --- सुषुप्त्यवस्थयां या राजसी वृत्ति: ( यदनन्तरं दुःखमहमस्वाप्समिति प्रबुद्धस्य પરામર્: ) સા । સુષુપ્તિ અવસ્થામાં જે રાજસી વૃત્તિ ( એટલે જાગ્યા પછી ‘ મને સારી ઉંધ આવી નહિ—દું દુઃખમાં ઉંધ્યા ' એવું જે સ્મરણ થાય છે) તે સુષુપ્તિસ્વપ્ર. सुषुप्त्यवस्था - संप्रसादावस्था - जामत् સ્વોમયમે પ્રમે પરમેતિ દ્વિવિષવૈજ્ઞામિમાનનિવૃત્તિદ્વારા વિશેષવિજ્ઞાને પરમાત્મા ચા યુદ્ધે: ાળભનાવસ્થિતિ:। જાગ્રત અને સ્વમ બન્નેનાં ભાગ આપનારાં કર્માં વિરામ પામ્યા પછી સ્થૂલ અને સૂક્ષ્મ બન્ને દેહનું અભિમાન નિવૃત્ત થાય છે. તે વખતે બુદ્ધિનું વિશેષ વિજ્ઞાન પણ ઉપરામ પામે છે, અને બુદ્ધિ પેાતાના કારણ અજ્ઞાન રૂપે રહે છે, તે સુષુપ્તિ એને સપ્રસાદ પણ કહે છે. સુદ-ઋત્યુપામનપેાવારી । ઉપકારના બદલામાં ઉપકારની અપેક્ષા રાખ્યા સિવાય ઉપકાર કરનારા તે ‘ સુહૃદ્' કહેવાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रम् - अल्पाक्षरत्वे सति बह्वर्थसूचकत्वम् । થડા શબ્દમાં ઘણા અને સૂચવનારૂં (વાકય) ૨. શ્રપાક્ષરમમં ́િ, ( ન્યાયવત ) સારવद्विश्वतोमुखम् । अस्तोभमनवद्यं च सूत्रं सूत्रविदा વિદુઃ ॥૧॥ જે વાય થેાડા અક્ષરાવાળું, સ ંદેહ રહિત, (ન્યાયવાળું અથવા) સારવાળુ, સ તરફથી અર્થ થઈ શકે એવું એટલે એકજ અતે ઉદ્દેશીને કહેલું છતાં તેવા તેવા બધા પ્રસંગે લાગુ પડે એવું, રેકાણુ વગરનું . અને દોષ રહિત હોય તેને સૂત્ર કહે છે. સૂત્રાત્મા—હિરણ્યગર્ભ; સમષ્ટિ સૂક્ષ્મ શરીર. કપડાંમાં સૂત્રની પેઠે સૃષ્ટિમાં સત્ર વ્યાપક હાવાથી સૂત્રાત્મા કહેવાય છે. સાદઃ-વચનુ વ્યાપારવિશેષઃ । ઉત્પત્તિ કરવાને અનુકૂળ એવા અમુક વ્યાપાર. પ્રિયમ્ બે પ્રકારની સૃષ્ટિ : (૧) : યુગપત્ એટલે એકદમ સૃષ્ટિની ઉત્પત્તિ થવી તે; અને (૨) ક્રમ સૃષ્ટિ એટલે માયા, મહત્તત્ત્વ - અહંકાર, પંચ મહાભૂત, ત્યાદિ ક્રમે ષ્ટિ થવી તે, અથવા, દૃષ્ટિસિષ્ટ અને સૃષ્ટિ, એવા પણ એ પ્રકાર છે. (તે તે શબ્દ એ) सेवा - सर्वभावेनाचार्यांनुकूलकारम् । સંપૂર્ણ` ભાવથી આચાર્યને અનુકૂળ હોય તેમ કરવું, તે સેવા. सोपाधिकभेदत्वम् - उपाधिसत्ताव्याप्यसत्ता-વમ્ । જેનું સત્તાવાળા હેવાપણું ( એટલે અસ્તિત્વ) ઉપાધિનું સત્તાનું વ્યાપ્ય હાથ છે. તે સાપાધિકભેદવ કહેવાય છે. For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy