SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રરપ ) ૨. સમાધિને દીર્ધ કાળ પર્યત અભ્યાસ પ્રકારનો છેઃ (૧) સાક્ષાત સંબંધ, અને (૨) તે સંપ્રજ્ઞાત યોગ. પરંપરા સંબંધ. સતિપતિ–નિશ્ચય. સરધ–(અનુબંધ) મોક્ષને લગતાં રકાન વાનરયત્નમ્ દાન | શાસ્ત્રોમાં અનેક પ્રકારના સંબંધ જોવામાં કર્મનું જે ઉદ્દેશ્યપણે તે સમ્પ્રદાનત્વ. આવે છે. ઉદાહરણ તરિકે ન્યાયશાસ્ત્ર લઈએ ૨. ત્યાનુ ત્વમા અર્પણ કરવાપણાને તે તેમાં નીચે પ્રમાણે સંબધો માલમ પડશે - જે અનુયોગી હોય (એટલે જેને આપણે | અભિધેય (વિષય) પ્રતિપાદ્ય છે, અને ન્યાય (૧) પ્રતિપાતિવાતાશ્વ -દ્રગ્યાદિ કરવાનું હોય) તેપણું. | શાસ્ત્ર તેનું પ્રતિપાદક છે. સાય:- રાષ્ટ્રપ્રમ્પરાવલીધેશા શિષ્ટ ! (૨) જનનતાન્ય – પદાર્થ પુરૂષોની પરંપરાથી ચાલતા આવેલ જે તત્ત્વજ્ઞાન' જન્ય છે અને વિચારધારા ન્યાયઉપદેશ તે સંપ્રદાય. શાસ્ત્ર તેનું જનક છે. ૨. Te૫૨૫૨નિ તુષ્ટિવ્યકૂિઃ ! () કાગવતસિંખ્યા–નિયમ્ ગુરૂની પરંપરાથી ચાલતા આવેલા ગુરૂઓના પ્રયોજ્ય છે અને પદાર્થ તત્ત્વજ્ઞાન તેનું ઉપદેશવાળી વ્યક્તિઓને સમૂહ. પ્રયોજક છે. માણવા–સુષુપ્તિસ્થાન એવી જ રીતે ગ્રંથ અને તેમાંના વિષયને નવય–સર્વામિત્ર તિ નડ્યા- | પ્રતિપાદ્ય પ્રતિપાદકરૂપ સંબંધ; અધિકારી અતઃ સગ: I જે પ્રતિયોગી અને અનગી ! અને ફળ (પ્રોજન)ને સંબંધ, વગેરે અનેક બન્ને સંબંધીઓથી ભિન હૈય તથા તે બને સંબધ કલ્પી શકાય. સંબંધીઓને આશ્રિત હોય તે સંબંધ કહેવાય છે કqોધન-અન્યત્રીસહ્યાભિમુવીરાના છે. જેમ, પક્ષી અને વૃક્ષને સંગ તે પક્ષી અન્યત્ર આસક્ત ચિત્તવાળાને અભિમુખ કરવો અને વૃક્ષરૂપ પ્રતિયોગી અને અનુયોગી બને તે સંબોધન. સંબંધીઓને આશ્રિત પણ છે. માટે તે સમવામા - વિનામાવનાથેa સંગને સંબંધ કહે છે. એ જ રીતે પટરૂપ સત્તાપ્રાન્ચ સત્તાઘi સમવઃ જે પદાર્થો અવયવીને જે તંતુરૂપ અવયવોમાં સમવાય જે પદાર્થ વિના રહેતું નથી, તે પદાર્થ તે છે, તે સમવાય પણ પટતંતુ પ્રતિયોગી-અના પદાર્થના અવિનાભાવવાળો કહેવાય છે. યોગીરૂપ બને સંબંધીઓથી ભિનપણ છે, એવા અવિનાભાવી પદાર્થના સદ્દભાવનું જ્ઞાન, તથા તે બન્ને સંબધીઓને આશ્રિત પણ છે, તેનું નામ “સંભવ’ છે. જેમ, પચાસ વિના માટે તે સમવાયને “સંબંધ ' કહે છે. આ સો થતા નથી, પણ એ પચાસ વડે ઘટિત લક્ષણ સંગ અને સમવાય બેમાંજ ઘટે છે. તે છે, માટે એ સે, પચાસના અવિનાભાવવાળે બીજા સંબંધમાં ઘટતું નથી, માટે સંયોગ છે. તે સોનું જ્ઞાન થયા પછી પુરૂષને પચાસનું અને સમવાય એ બે જ મુખ્ય સંબધો છે. | જ્ઞાન અવશ્ય થાય છે. તેમાં “આ સોવાળો છે અને બીજા ગૌણ સંબંધે છે. એ પ્રકારનું જ્ઞાન સંભવ પ્રમાણ છે. અને २. संसृष्टबुद्धिव्यवहारयाहेतुः सम्बन्धः।। આ પચાસવાળો છે ' એ પ્રકારનું જ્ઞાન બે પદાર્થો ભેગા થવારૂપ બુદ્ધિ અને | પ્રારૂપ છે. વ્યવહારને જે હેતુ તે સંબંધ. એ સંભવ પ્રમાણ (૧) સંભાવનારૂપ અને ૩, વિદાન્તમાં) ચાર અનુબંધમાંને એક (૨) નિર્ણયરૂપ, એમ બે પ્રકારનું છે. તેમાં (સંબંધ નામને) અનુબંધ, સંબંધ બે “આ બ્રાહ્મણ છે ' આ પ્રકારનું જ્ઞાન થયા For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy